________________
ઉપઘાત યોગ્યતાથી અલંકૃત સૂરિવર્યના વાણીરૂપ આ વ્યાખ્યાને છે એટલે એ અભ્યાસપૂર્ણ, મનનીય, રસપ્રદ, વિચારપ્રેરક અને માર્ગદર્શક જણાય જ તેમાં શી નવાઈ?
પ્રસ્તુત વ્યાખ્યાને વિષે હું વિશેષ કંઈ કહું તે પૂર્વે આ સૂરિવર્યના અન્ય આગમને અગેનાં વ્યાખ્યાનેની સંક્ષિપ્ત નેંધ લઉ છું, અને સાથે સાથે એમાંથી જે અપ્રકાશિત હોય તે સત્વર પ્રકટ થવાં જોઈએ એમ નમ્ર પરંતુ ભારપૂર્વક સૂચવું છું વિક્રમ સંવત આગમ
સ્થળ ૧૯૯૧ ૧ઠાણ (ઠા. ૫, ઉ. ૧, સુ. ૧, પાલીતાણા ૧૯૯૨ ભગવતી (સ. ૧, ઉ૦ ૧) જામનગર ૧૯૪ નંદી (સુ૦ ૧)
પાલીતાણા ૧૯૯૫ સૂયગડ (સુય૦ ૨, અ૦૧) અમદાવાદ
અણુગાર (સ. ૧-૩) પાલીતાણા આયાર (યુય. ૧, અ૦ ૪) પાલીતાણા
ભગવતી (સુ. ૧, ઉ૦ ૧) પાલીતાણા ૧૯૯ ભગવતી (સ. ૮, ઉ૦ ૧) કપડવણજ २००० સૂયગડ (સુય. ૨, અ૦ ૫) મુંબઈ
૧ આગમને અંગે અપાયેલાં તમામ વ્યાખ્યાને ઉતારી લેવાયાં નથી. જે લિપિબદ્ધ કરાયાં છે તેની આ નોંધ છે. વ્યાખ્યાને લિપિબદ્ધ કરવાનું કાર્ય મુંબઈના વિ• સં૦ ૧૮૮૮ના ચાતુર્માસ દરમ્યાન શરૂ કરાયું હતું.
૨ આમાં થોડોક ભાગ આ પુસ્તકમાં થાય છે
૩ આને લગતાં તમામ વ્યાખ્યાને મારા ઉપક્ષેપ સહિત ગયે વર્ષે (ઇ. સ. ૧૯૪૭માં છપાયાં છે. આ પુંડરીય’ અઝયણના બીજા દસમા સુત (પત્ર ૨૭૦-૨૭૭) સુધીનાંનાં સ્પષ્ટીકરણાદિ રૂપ છે