SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમું ] સ્થાનાંગસૂત્ર પ૭ યુક્તિવાદી, અનુમાનવાદી કે કોઈ પણ વાદી આવે તે આચારવાળા આગળ ટકી શકે નહિ. એટલે મજબૂત તેને (આચારવાળાને) કરવું જોઈએ. વળી ભેળવીને આત્માને અવળે રસ્તે લઈ જાય તેમ ન થવું જોઈએ. તેથી સૂયગડાંગ સ્થાપન કરીને શ્રદ્ધાની મજબૂતી કરી. ચાહે તેવે વાદી ફેરવવા માગે, તે પણ ફેરવી શકે નહિ. શુરો સરદાર સમજણ અને શાર્યમાં હોશિયાર હોય તે જીત મેળવવાની બાકી રહેતી નથી. આચારાંગદ્વારા એ આચારમાં ને સૂયગડાંગ દ્વારા એ શ્રદ્ધામાં મજબૂત થયે. શહેર કિલ્લો, દરિયાઈ લશ્કર ને ચારે બાજુએ સુરંગો પાથરી હોય તે નિર્ભય. ઠાણુગ એટલે પદાર્થની ઇયત્તા શ્રદ્ધામાં વધેલા સરદાર નિભય ક્યારે રહે? જ્યારે વર્ગીકરણમાં હોશીયાર થયેલે હેય. એક વસ્તુને એક એક રૂપ, ભિન્ન ભિન્નપણે ધ્યાનમાં લીધેલી હોય ત્યારે બીજાના આચાર-વર્તનથી મૂઝાય નહિ તેથી કાણુગછ દરેક પદાર્થની ઈચત્તાર આણી દે છે. છુપી પોલીસને કાંઈ છૂપું રહેવું જોઈએ નહિ. શૂરા સરદારને ટેકરા આગળથી જવું પડશે એ ખ્યાલ. બહાર ન હેવું જોઈએ. ખ્યાલ બહાર હોય તે ઓરંગઝેબ એંસી હજારનું લશ્કર લઈને આવ્યું, પણ અરવલીમાં કેવી રીતે જવાશે તેને ખ્યાલ રહ્યો નહિ તેથી રાજસિંહના બે હજાર લશ્કરે એંસી હજારને પાણી પાયું. ડુંગરા ઉપરથી પથરા પડે ત્યાં ચઢવું મુશ્કેલ, પણ જો તેઓ તાલંબાજ હોય તે તે વળી કેટલું મુશ્કેલ? ઔરંગઝેબને ઈચત્તાને ખ્યાલ ન હોવાથી એંસી હજારના લશ્કરને ધૂળ ફાકવી પડી. માટે ખાડાની,
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy