________________
૩૪ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન લાગે તે ખરેખર “સાધુમહાત્મા. પણ એ ડર અહીં જ કે ત્યાં પણ ખરો? ઘેર બેઠા હોય, દી સળગાવે, તે પ્રજે ખરે? તારા ઘરમાં તારા માટે કરાએલામાં “અ” શબ્દ આવે છે? ના. પણ પૂજાના કામમાં “અરે' શબ્દ આવે છે.
પ્રશ્નપૂજામાં એકેન્દ્રિયની હિંસા સાધુથી કેમ સહન થાય? કેઈને ત્યાં ગોચરી ગયા હોય, ચૂલો સળગતે હોય અને તે ઉપરથી લઈને વહેરાવવા તૈયાર થાય તે સાધુને “અરે શબ્દ આવે.
અલ્પ પાપ અને બહુ નિર્જર. એનું ફળ શું? કાંઈ નહિ. જેઓને પૂજાભકિતમાં થતી વિરાધાના કાળજું કંપાવે, પણ નાટક, બાયડી, છોકરામાં થતી હિંસામાં કાળજામાં એક કાણું પણ પડયું નથી. જો તેઓ ત્યાં ઊભા ઊભા ધૃજતા હોય તે કહેવાય, કે બરાબર છે નહિ તે ઢોંગ કરે છે એમ જ કહેવાય. મારે પૂજા કરવી નથી એમ ન બેલવું તેથી પૂજા કરવાવાળા ખોટા એમ બેલવું છે, પિતાને દેષ છૂપાવી, બીજા ઉપર દેષ નાખવે તે ભયંકર; નિર્દોષ ઉપર દેષ નથી નંખાતે, તે પછી ગુણી ઉપર દોષ નાખવે તે કેટલે ભયંકર? કેટવાલને “ર” ઠરાવાય છે. પિતાથી પૂજા બનતી નથી, કરવી નથી ને કરે તેને વગોવવા છે. શેઠના છોકરાનું દૃષ્ટાંત
એક શેઠીયાનો છોકરો મુસલમાન થયે. સામાન્ય વટળી જાય તે એક વાત, પણ શેઠીઓ વટલે તે ઠીક નથી. બધા એકઠા થયા, પછી તેને ચાર મળવા ગયા. ત્યારે છોકરે વિચાર્યું, મારે ઉત્તર દેવ નથી, શરમાવું નથી. એમ વિચારી હાથમાં પ્યાલે દારૂને લીધે.