SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૪ યુ.-ઉદેશા ૨ જો. ( ૧૨ ) વિડંબનાપ્રાય છે તે સાંભળેા, જેમ ધર્મના જાણુ એવા કાઇક સાધુ ભેાગવે તે આગળ કહે છે. । ૧ ।। હવે તે સાધુ વિશેષે કરી સ્રીના પરિચયથકી; શીલના વિનાશને પામ્યા છતા, શ્રીને વિષે સૃછિત એવા તિ તથા કામભોગ ઉપ૨ે મતિ અભિલાષનું પ્રવર્તાવવું છે, જેમને એવા સાધુને તે, સી એમ કહે કે, મેં, માહારા કુલ શીલની મર્યાદા અતિક્રમીને માહારા આત્મા તુજને દીધા છે, ઇત્યાદિક વચન કહીને તે તને પાતાને વશ કરે, તે વાર પછી કોઇએક પ્રકારે તે સ્ત્રીને રીશાણી જાણીને તે બાપા તે સ્ત્રીને પગે પેાતાનું મસ્તક લગાડે, તેવારે તે પુરૂષને એવેા વશ થયેા દેખીને તે સ્રી પાતાના પગ ઉંચા ઉપાડીને ડાબા પગે કરી તે ફાલંગી યતિના સ્તકને વિષે પ્રહાર કરે, તાપણ જે કામભોગને વિષે વૃદ્ધ હાય, તે મુર્ખ સ્ત્રી થકી વચ્ચે નહીં. ॥ ૨ ॥ વળી કાઇક સ્ત્રી એવી માયા કરે કે, જો તમે મહાણ સહિત વિહાર કરતા થકારીકા પામતા હૈ। તે અહે। સાથું ! તમે કેશવાળી સ્ત્રીની સાથે વિહાર કરશેા નહીં. કેશને પણ હું લાચ કરીને દુર કરીશ અપિ સખ્ત થકી અન્ય જે કાંઈ તમે કહેશે. તે સર્વ હું કરીશ પણ, માહારા વિના તમે અન્ય સ્થાનકે વિચરશેા નહીં, એટલી વિનંતિ કરું તે માન્ય કશું હું પણ તમારા આદેશે પ્રવંતા ઇત્યાદિક વચને કરી વિશ્વાસ ઉપજાવીને તે સ્ત્રી જે કરે તે કહે છે. ા ૩૫ અથ એટલે હવે તે સાધુ સ્રીને વશ થાય એમ તે શ્રી પેાતાને વશ થયા જાણીને તે વાર પછી તેને તથા ભૂત એટલ તેવાજ અનેક કર્મ કરના કાર્ય કરવા મેાકલે એટલે દાસની પેરે કાર્ય કરવાની આજ્ઞા આપે, તે કાર્ય કેવા તે હૈંખાડે છે. તુંબડું છેદવાને અર્થે શત્રુ જોઇએ તે લાવા, કે જે એ કરી .પા
SR No.023494
Book TitleSuyagadanga Sutra Bhashantar Part 01
Original Sutra AuthorN/A
AuthorTribhovandas Rugnathdas Shah
PublisherTribhovandas Rugnathdas Shah
Publication Year1899
Total Pages210
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sutrakritang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy