SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૪ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.—ભાગ ૧ લા. એ રીતે પરમત નિરાકરણ કરી ઉપસંહારે સ્વસત સ્થાપન કરતાં કહે છે; એ પૂર્વોક્ત વચન રૂપ ધર્મને ગ્રહણ કરીને તે ધર્મ કાશ્યપ એટલે શ્રી માહાવીર દેવે પ્રવેદ્યા-ચ શબ્દ થકી અન્ય મતિનું નિરાકરણ કરીને પ્રવેદ્યા એટલે કહ્યા. તે કેવી રીતે તેાકે, સાધુ જે છે તે, ગિલાનની વૈયાવચ્ચ કરે પરંતુ અગિલાનપણે કરે જેમ પેાતાને તથા ગિલાનને સમાધિ ઉત્પન્ન થાય તેવી રીતે વૈયાવચ્ચ કરે. ॥ ૨૦ ॥ તે પેસલ એટલે મનેાહર એવા સર્વજ્ઞ પ્રણીત શ્રુત ચારિત્ર રૂપ ધર્મને સમ્યક્ પ્રકારે જાણીને દ્રષ્ટીમંત સાચા તત્વને જાણુ પિિનવૃત્ત એટલે ક્રોધના ઉપશમ થકી શીતળભૂત થયેલેા એવા સાધુ તેને ઉપસર્ગ ઉદય આવ્યા છતા તેને સહન કરીતે મેાક્ષ પ્રાપ્તિ સુધી, સુઢ્ઢા સંયમ પાળતા થકા પ્રવર્તે, તિએમિના અર્થ પૂર્વવત્ જાણવા, ॥ ૨૧ । त्रिजा अध्ययने बीजो उद्दशो समाप्तः अथतृतीयाध्ययने चतुर्थो देशक प्रारंभः હવે તે પરમાર્થના અજાણ એમ કહે છે કે, મહાપુરૂષ પ્ર ધાન પુરૂષ, તારાગણ રૂષિ પ્રમુખ તેણે એવી રીતે આહું એટલે કહ્યું છે, શું કહ્યું છે? તાકે પૂર્વકાલને વિષે તપસ્યાના કરનાર તપરૂપ ધનના ધણી એવા અનેક રૂષીધર તે ઉદક એટલે શીતળ પાણીની પિભોગ કરતા થકા સિદ્ધિને પામ્યા તે રીતનુ અન્ય તીાંથનુ વચન સાંભળીને મંદ અજ્ઞાની છાપડા તથ્થુ એટલે તેહિજ શીતલેાદકને વિષે રાચે; પણ પ્રાશુક ઉદકના ભાગ ન કરે, એ રીતે સંયમાનુષ્ઠાનને વિષે સીદાય. । ૧ ।। હવે કાઈક કુતર્થ હાય તે સાધુને વિપ્ર તારવાને અર્થે
SR No.023494
Book TitleSuyagadanga Sutra Bhashantar Part 01
Original Sutra AuthorN/A
AuthorTribhovandas Rugnathdas Shah
PublisherTribhovandas Rugnathdas Shah
Publication Year1899
Total Pages210
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sutrakritang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy