SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૨ ઉદેશ ૩ જે. (૫૩) પામે ચાલતા સમયમાં ઘણું તો શે વર્ષનું આયુષ્ય છે, તે પણ છેડે ત્રટે છે જે માટે તે આયુષ્ય સાગરેપમની અપેક્ષાયે તો મેષોન્મેષ પ્રાયે ઇત્વ એટલે અ૫ વર્ષ સરખું થાય, એવું જાણીને રે. જીવ! બુજે કે, એવી રીતે આયુષ્યને ભરેશે છતા પણ એકેક પુરૂષ યુદ્ધ છતા કામગ વિષે મૂરતિ રહે છે? તે નરકાદિક પીડાને પામે છે ! ૮ છે વલી જે આ મનુષ્ય લોક માહે મહામહાકાલત પુરૂષ આરંભ હીંસાદિક સાવધાનુષ્ઠાનને વિષે નિશ્રત એટલે આસક્ત છે તે પુરૂષ આત્માને દંડનાર તથા એકંત જીવના પ્રાણને લૂસનાર અથવા સદ્ અનુષ્ઠાનને લૂસનાર, એવા પુરૂષ પાપલોક એટલે જે ગતિમાં પાપ કર્મના કરનાર જાય, તે ગતિમાં જશે કબ હુને ચિરકાળ સુધી નરકાદિકના દુ:ખ પામશે. યદ્યપિ તે અજ્ઞાન કષ્ટને પ્રભાવે કદાચિત્ દેવગતિ પામે તોપણ અસુરગતિ એટલે કિલ્બિીયાદિકની ગતિ પામે છે લે છે વળી કહે છે સર્વજ્ઞ એમ કહ્યું છે કે, તુટયું આયુષ્ય સંધાય નહીં તે પણ બાળ અજ્ઞાની લેક તે નિવેકીપણે ધષ્ટપણું કરે છે, તે કહે છે, કેઈ એક પંડિતે ધર્મને વિષે પ્રાછતાં તે નિરવિવેકી પુરૂષ એમ કહે કે અમારા પ્રત્યુત્પન્ન જે વર્તમાન સુખ તેની સાથેજ અમારે કાવે છે, કોણ જાણે પરલોક છે કિંવા નથી પરલોકને કેણ દેખી આવ્યો છેજે દેખીને પરલેકથી આવ્યો તે અમને કહેતે માન્ય કરીયે ઈત્યાદિક ધૃષ્ટપણાની વાત કરે છે. ૧૦ - હવે એવું ધૃષ્ટપણું કરે તેને ઉપદેશ કહે છે, અહે અંધ સરખા પુરૂ? ત્રણ ભુવનને દેખનાર એ સર્વજ્ઞ જે શ્રી વીતરાગદેવ તેને કહેલ જે શ્રી સિદ્ધાંત તેને સદહે, તું કેવું છે? તે કે, અધ જ્ઞાન દ્રષ્ટી રહિત એવા જે છે, તેમના દર્શનને વિષે પ્રવ
SR No.023494
Book TitleSuyagadanga Sutra Bhashantar Part 01
Original Sutra AuthorN/A
AuthorTribhovandas Rugnathdas Shah
PublisherTribhovandas Rugnathdas Shah
Publication Year1899
Total Pages210
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sutrakritang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy