________________
પ્રસ્તાવને.
( ૫ )
નથી, તે તેનું પોતાનું જ દૈભાગ્ય સમજ. માટે કુશલ બહિ વાળા સજનને આ જીનવાણીરૂપ પ્રાધાન્યગ્રંથ, મહેસૂવરૂપ આનંદ આપનારે થાઓ, અને તેમના ચિત્તરૂપ સરેવરને વિષે, મેમરૂપ જળ ભરાએ; તથા તેને ગે તેઓને મોક્ષરૂપ મહાસુંદર કમળની પ્રાપ્તિ થાઓ. આ ગ્રંથની અંદર કાને, માત્રા, જીંડી વિગેરે જે કાંઇ જિનાજ્ઞા વિરુદ્ધ લખાણ લખાણું હોય અથવા પ્રફ સુધારતાં દ્રષ્ટિ દોષથી જે કઈ ભૂલ રહી ગઈ હોય, તેને માટે ચતુર્વિધ શ્રી સંધની સાખે હું મિચ્છા દુષ્કૃત માગુ વળી આ ગ્રંથને ઊંચે ને મૂકી મુએ ચા નાખીને વાંથવા મહાલ ખસ ભલામણ છે,
લિ. શા. ત્રીભાવનદાસ રૂગનાથદાસ,