SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૨ જુ-ઉદેશે જે. (૪૩) સાવધાનુષ્ઠાન તેનાથી અત્યંત દૂર રહ્યો છે અર્થાત સાવધાનુષ્ઠાનને અણ કરતે થકે પ્રવર્સ તે મુનિ કહેવાય. અને એ પૂર્વે કહ્યું અ જે ધર્મ તેના અણકરનાર જે હોય તે મરણ આવે કે શેચ પામે. પરંતુ તે કેવા જાણવા? તો કે, મમત્વના કરનાર તે પિતાનું જે નષ્ટ થયેલું સુવર્ણદિક પરિગ્રહ અથવા સ્વજન નાશી ગયેલે અથવા મરણ પામ્યો એ સ્વજન તેને ન પામે. પણ તે સેચ કરતા થકાજ મરીને દુર્ગતિયે જાય, II & II ધન્ય ધાન્ય અને સ્વજનાદિક જે પરિગ્રહ છે તે આ લોકને વિષે દુ:ખનું કારણ જાણી. [વત: અર્થનામ જેને દુખ મજતાના ચરક્ષણે આયે દુ:ખવ્યયે દુ:ખ ધિગદ્યનું દુ:ખભાજનાત્ / ૧ //] અને પરલોકે પણ દુ:ખ તથાઅનેરાં દુ:ખનો કરનાર જાણીને તથા તેથી પરિગ્રહ જે છે, વિદ્ધસણ ધર્મ છે એટલે અશાશ્વત અનિત્ય છે, એવું જાણતો થકે કેણ સાકર્ણ મનુશ્ય - હવાસને વિષે વસે, [પરિભકારા બંધુજના બંધન વિષે વિપયા: કેય જનસ્ય મહોયે રિપવસ્તષ સુહદાશા ] . ૧ / ઈતિ વચનાત | ૧૦ | વળી ઉપદેશ કહે છે મહા મોટા જીવને ઉતરતાં દુર્લભ એ શું? તો કે કર્દમ તે અંતરંગ કર્દમ જાણ તે અહીં સાધુને રાજાદિકની કરેલી વંદના તથા પૂજના એટલે વસ્ત્રાદિકની પ્રતિલાભના તેણે કરી ઉપજીજે પૂજા તેને કમ પશમનું કારણ જાણીને ઉત્કર્ષ ન કરે, જે જીવને ગર્વ ઉત્પન્ન થાય તેહિજ કર્દમ સરખ જાણો કેમકે એ ગર્વ રૂપ જે સલ્ય છે તે સુક્ષ્મ છે, માટે (દૂરદધર) એટલે અને ઉદ્ધરતા ઘણે દુર્લભ છે. તે માટે વિદ્વાસ વિવેકી પુરૂષ તે છાંડે સંસ્તવ પરિચિયાદિકનો ત્યાગ કરે. # ૧૧ / વળી તેહિજ કહે છે ચારિત્રિએ એકાકી દ્રવ્ય થકી એકલવિહારી અને ભાવ થકી રાગદ્વેષરહિત એ છતે વિચારે
SR No.023494
Book TitleSuyagadanga Sutra Bhashantar Part 01
Original Sutra AuthorN/A
AuthorTribhovandas Rugnathdas Shah
PublisherTribhovandas Rugnathdas Shah
Publication Year1899
Total Pages210
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sutrakritang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy