SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૨ જી-ઉદેશેા ૧ લા. ( ૩૭ ) વળી ઉપદેશાંતર કહે છે, જે ભાવનાચે પરીસહુ અને ઉપસર્ગ સહન કરવા તે કહે છે, નથી નીશ્ચે તે પ્રત્યે એ સિત, ઉન, ક્ષુધાતુષાદિક પરિસહ તેણે કરી નથી પીડાતા શું ? લાને વિષે ઘણા તિર્યંચ તથા મનુષ્યાદિકપ્રાણીઓ જે છે, તે શીત તાપાર્દિક કછે કરી પીડાય છે, પરંતુ તેને સમ્યક્ વિવેકને અભાવે નિર્જરા કાંઇ પણ થતી નથી, તે માટે એ પ્રકારે જ્ઞાન, દર્શન, અને ચારિત્રે કરી સહિત છતા જે શીત તાપાક્રિક પર્વ કહ્યા તેને આલાર્ચ તથા સ્નેહુરહિત અથવા ક્રોધાદિકે રહિત છતા તે પરિસહે પીડયા શકે તેની વેદના સમ્યક્ પ્રકારે અહિંયાસે. ॥ ૧૩ ॥ વળી તેહિજ કહે છે. દૂર કરી લેપસહિત ભીંતને એટલે શું કહ્યું કે, જેમ ગાખર થકી લીધેલી ભીંત તે અનુક્રમેં તેના લેપ ગયે થકે દુર્બળ થાય, એ દ્રષ્ટાંતે કરી અનસનાદિક તપે કરીને દેહને કૃશ કરે તથા વળી એક અહિંસાજ આદરે. એ હંસાદિ લક્ષણ જે ધર્મ છે, તે જીવને અનુકૂળ એટલે હિતકારી સર્વજ્ઞે કહ્યા છે. ॥ ૧૪ ॥ હવે કહે છે કે, જેમ પક્ષિણી તે રજે કરી ખરી છતી અંગ ધુણાવીને તે બધી રજ ખંખેરીને દૂર કરે. એ રીતે મેક્ષ જવાને ચાગ્યે ભવ્ય જીવ તે ઉપધાનવંત છતા ઉપધાન એટલે તવિશેષ તેના કરનાર એવા તપસ્વી માહુણ મહણા એવે જેના ઉપદેશ છે, તેને પ્રાકૃત શૈલી માટે માહુણ કહીએ; એટલે તપસ્વી બ્રહ્મચર્યના પાળનાર તે કર્મ ખપાવીને પોતાથકી વેગળા કરે. ॥ ૧૫ ॥ હવે અનુકુળ ઉપસર્ગ કહે છે. સાધુ તે સંયમને વિષે પ્રત્રત્યા તથા એષણાના પાળનાર તથા શ્રમણ અને તપસ્વી સ્થાન સ્થિત ઉત્તરોત્તર સંયમને સ્થાનકે પ્રવત્યા તે તપસ્વી એવા
SR No.023494
Book TitleSuyagadanga Sutra Bhashantar Part 01
Original Sutra AuthorN/A
AuthorTribhovandas Rugnathdas Shah
PublisherTribhovandas Rugnathdas Shah
Publication Year1899
Total Pages210
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sutrakritang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy