SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૮ ) સૂયગડાંગ સૂવ ભાષાંતર–ભાગ ૧ લે. ,,,,,, . *, * * * દર્શનીને મતે એમ કહ્યું કે, એ તપસ્યાદિક તથા મુંડ મુંડનાદિક ક્રિયા કરે તે વ્યર્થ છે. કિંતુ જે ગુરૂ ભક્તીને પ્રસાદે એક પરમ અક્ષર લાભે તેથી જીવને મોક્ષ થાય, બીજે જે કાંઇ કાંય કલેશ કરે તે સર્વ અપ્રમાણ છે. એમ જે કહે તે સાધુ પદવી ન પામે. તે તારવાને સમર્થ નહીં હોવાને લીધે જે તારવાને સમર્થ એ સાધુ હોય, તે આગળ અદ્ધ ગાથાએ દેખાડે છે. જે કિંચિત્ માત્ર પરિગ્રહ રહિત હેય એક ધમપકરણ ટાળી અને તેના ઉપર પણ મમતાને અભાવે પરિગ્રહ ઉપર સ્વલ્પ માગે ન રાચે, તથા સર્વથા પ્રકારે છકાયના આરંભરહિત એવા ભિક્ષુ પિતાને અને બીજાને ત્રણ શરણ હેય. એટલે સંસાર સમુદ્ર માંહેથી પોતે પણ પ્રવાહણનીપરે તરે અને બીજા પણ સંસારસમુદ્રમાં બુડતા જીવને પ્રવહણની પેઠે તારનાર હોય એ રીતે સાધુ ઉશાદિક આહાર વજેતે સંયમ પાળે. ૩. હવે ચારિત્રિએ આરંભને પરિગ્રહ ટાળી કેમ પ્રવતિ તે કહે છે. તે ગ્રહસ્થ પિતાને અર્થે જે ભાત પાણી કીધાં છે તેને વિષે સેળ જાતના ઉદગમ દોષ રહિત આહાર ગણે, તે પિડિત નિ:કેવલ નિર્જર નિમિતે જે આહાર દાતારે દીધો. તેના ધાત્રાદિક સેલે ઉત્પાદન દોષ તેની એષણાને વિષે વિચરે. અને અંકિતાદિ દશ એષણાના દોષ જાણવા. અર્થાત્ બેતાલીશ. દોષ વિશુદ્ધ આહાર લે એમ કહ્યું તથા તે અમછત થકો આહારે એટલે પાચ માંડલિના દોષ ટાળે. આહારને વિષે રાગ દ્વેષ રહિત, એ છતે બીજાનું અપમાન વજે; એટલે અનેરાને કરેલે પરાભવ અહિયાસે. ૪ હવે વલી પરવાદી મિશ્રિત વચન કહે છે-પાખંડી લેક તેને વાદ પિતાપિતાને મતે કલ્પિત જે સ્વરૂપને સાંભળે, સાંભળીને હૈયામાં ધરે, જિનમતિથી કશું ખોટું જાણી પરહરે તે
SR No.023494
Book TitleSuyagadanga Sutra Bhashantar Part 01
Original Sutra AuthorN/A
AuthorTribhovandas Rugnathdas Shah
PublisherTribhovandas Rugnathdas Shah
Publication Year1899
Total Pages210
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sutrakritang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy