SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૧૫ મું. ( ૧૧ ) સત્યકારી જાણવા, જે સદા એટલે સર્વકાળ એવા સત્ય વચને કરી સંપન્ન હોય તે શું કરે, તે કહે છે. ભૂત એટલે પ્રાણ માત્રને વિષે મૈત્રીભાવ કપે, સર્વ જીવ આતમા માત્રને સમાન કરી લેખવે, એટલે જે પોતાને આત્મા તેવો પરનો આત્મા જાણે, ૩ છે ત્રસ અને સ્થાવર, જે ભૂત એટલે પ્રાણી સાથે વિરોધ ન કરે, એટલે પ્રાણી માત્રને હણે નહીં, એ ધર્મ (બુસીમએ) એટલે સંયમવતનો જાણ, સાધુ સર્વ લોકમાંહે ત્રાસ અને સ્થાવર ને રૂડીપેરે જાણીને શુદ્ધ ધર્મને વિષે ભાવના ભાવે, ૪ | જે ભાવના ભાવે તેને જે હોય તે દેખાડે છે. ભાવ નાના યોગે કરી જેને વિશુધ્ધ નિર્મળ ભા છે, તે પુરૂષ સંસારરૂપ સમુદ્રને વિષે ના સમાન કહ્યા છે, તે ઉપર દ્રષ્ટાંત કહે છે. જેમ નાવા સમુદ્રને તીરે પિહોચાડે, તેમ તે પુરૂષના ઉપદેશ થકી જીવ ચારિત્ર રૂપે પ્રવહણે કરીને સંસારના સવ દુ:ખ થકી મુકાએ, અને મોક્ષરૂપ કાંઠે પહોચે. . પ . પંડિત સર્વ દુઃખ થકી મુકાએ તે પડિત કેવો હેય, તે કે સર્વલકને વિષે જે પાપ એટલે સાવધાનુષ્ઠાન તેને જાણ હેય, એવાને પુર્વના સંચિત સર્વ પાપ કર્મ ટે, વળી નવા કર્મ ન કરે, એટલે ન બાંધે. એટલે તે જીવ અકમી થાય સર્વ કમાના ક્ષય યુક્ત થાય છે ૬ ૫ કારણકે જે સમસ્ત ક્રિયા રહિત હેય, એવા અણુ કરતાને નવા કર્મનો બંધ નથી, તે વારે અષ્ટ પ્રકારના જે કર્મ તેના વિપાકનું નિજરિ, તે સમ્યક જાણે, તે કર્મ રૂપ શત્રુને વિદારણ કરવા થકી શ્રી મહાવીરદેવ કમને બંધને તથા કર્મની નિર્જરને જાણીને તે પ્રમાણે કરે, જે કરે થકે ફરી સંસારમાં ન
SR No.023494
Book TitleSuyagadanga Sutra Bhashantar Part 01
Original Sutra AuthorN/A
AuthorTribhovandas Rugnathdas Shah
PublisherTribhovandas Rugnathdas Shah
Publication Year1899
Total Pages210
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sutrakritang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy