SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૧૪ મું. ( ૧૮૧ ) આળશરહિત, તથા કષાયરહિત, એવા છતા સાધુ ધર્મની પરૂપણા કરે. ॥ ૨૨ ॥ યથાતથ્ય સત્યમાર્ગ જે મુત્રગત છે, તેને આલેાચતા સમ્યક્ પ્રકારેં અનુષ્ઠાનને અભ્યાસતા શકો, સર્વ પ્રાણી માત્ર જે ત્રસ, અને સ્થાવર, જીવા છે. તેના દંડ એટલે વિનાશનું ત્યાગ કરીને પ્રાણાંતે પણ ધર્મનું ઉલ્લંધન ન કરે. જીવિતવ્ય, અને સરની વાંચ્છા રહિત સમતા ભાવ સહિત કા, સુધા સંયમ પાળે, તે સાધુ (વલય) એટલે મિથાત્વ માહુ ગહન થકી વિધ મુક્ત થાય, તિમિનો અર્થ પૂર્વવત નાળવો. ॥ ૨ ॥ ॥ ॥ इति श्री सूत्र कृतांगना प्रथम श्रुत स्कंधने विषे यथातथ्य नामे तेरमो अध्ययन संपूर्ण थयो. ॥ हवे ग्रंथ परित्याग नामा चौदमो अध्ययन कहे छे. तेरमां अध्ययनमां यथा सत्य पणो कह्यो, ते यथा सत्य पणो तो ब्रह्माभ्यंतररूप द्विविध परिग्रहना त्याग विना न थाय, माटे आ चौदमां अध्ययनमां ग्रंथ परित्याग पणो कहे छे. વળી ધનધાન્ય હિરણ્યાદિક ખાŽ ગ્રંથ, અને ક્રોધાદિક અત્યંતર ગ્રંથ, એ દ્વિવિધ ગ્રંથને ત્યાગીને, આ પ્રવચનને વિષે સમ્યક્ પ્રકારે સંયમ માર્ગ શુધ ક્રિયારૂપ શીલ શીખતા થકા, સંયમને વિષે ઉદ્યમ કરીને શુરોાલન એવા બ્રહ્મચર્યવ્રતનું નવવાડ સહિત આશ્રય કરે, તથા જાવ જીવ સુધી ઉપાયકારી એટલે ગુરૂની આજ્ઞા પાળતા, શાભન પ્રકારે કરીને વિનયજ શોખે, જે ડાહ્યા પુરૂષ છે તે, એ કાર્યને વિષે પ્રમાદન કરે.
SR No.023494
Book TitleSuyagadanga Sutra Bhashantar Part 01
Original Sutra AuthorN/A
AuthorTribhovandas Rugnathdas Shah
PublisherTribhovandas Rugnathdas Shah
Publication Year1899
Total Pages210
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sutrakritang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy