SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૧૩ મું. ( ૧૭૭ ) નથી, એમ જાણવું, ૧૧ છે જે નિ:કિંચન નિપરિગ્રહી સુલક્ષ જીવી, એટલે અંતપ્રાંત આહારને લેનાર હોય, તેને ભિક્ષુ એટલે સાધુ જાણો, અને જે ગર્વવંત હાય શ્લાઘા એટલે પ્રસંસાને કામિ એટલે વાંછા કરનાર હેય, તે જીવ આજીવિકા માત્ર કરનાર છતાં શુદ્ધ સંયમન અજાણ એવો છો, તે જીવ ફરી ફરી વિપર્યાસને પામે, એટલે વળી વળી જન્મ મરણાદિકે કરીને ઘણે સંસારને વિષે પરિભ્રમણ કરે છે ૧૨ . જે સાધુ ભાષાના ગુણ તથા દોષને જાણ તથા (સુસાહુ વાદી) એટલે પ્રિયવચનને બેલનાર, એટલે ક્ષીરાશ્રવ મધ્યાશ્રવ લબ્ધીવાળે, વળી પ્રતિભાવવંત. એટલે ઉપાતિકાદિક ચાર પ્રકારની બુદિધને પારંગામી હોય, તથા વિશારદ એટલે પિડિત અર્થ ગ્રહણ કરવાને સમર્થ આગાઢપ્રજ્ઞ, એટલે, પ્રસ્તાવવેતા, અર્થાત્ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જાણ તથા નાના પ્રકારની ભાવનામેં કરીને ભાલે છે આત્મા જેમનો એવો છો, અન્ય જન પ્રત્યે પોતાની પ્રજ્ઞાએ કરી એટલે પિતાને જાણપણે કરી પરાભવે અર્થત, એમ જણે જે માહરા સમાન કઈ જાણ પુરૂષ નથી. એ રીતે બીજાને તૃણવત ગણે છે ૧૩ એવા સાધુને દોષ કહે છે. એ રીતે અહંકારને કરનાર જે સાધુ હોય તે સમાધિને પ્રાપ્ત થયે ન કહેવાય. જે સાધુ પ્રજ્ઞાવંત થઇને વ્યુત્કર્ષ એટલે ગર્વને ધારણ કરે, અથવા જે કેઈ સાધુ અલ્પાંતરાય થકે લાભવાન્ એટલે બીજાને ઉપકરણ આપવાને સમર્થ છત, લાભના માટે કરી લિપ્ત થાય એટલે મત્ત થાય, અન્ય જનને ખિસે એટલે બીજાની નિંદા કરે, અને એમ વિચારે જે સર્વ સાધારણ સત્યા સંસ્મારક પ્રમુખ લાવવાને હજ સમર્થ છું; બીજા બાપડા શું? પેટ ભરવાને પણ
SR No.023494
Book TitleSuyagadanga Sutra Bhashantar Part 01
Original Sutra AuthorN/A
AuthorTribhovandas Rugnathdas Shah
PublisherTribhovandas Rugnathdas Shah
Publication Year1899
Total Pages210
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sutrakritang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy