SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ટ મું. ( ૧૪૫ ) મનુ સંયમમાં એકાગ્ર ચિત્ત છે, અને જીતેન્દ્રિય એવા જે પુરૂષ હાય તે ગુરૂની સેવા કરે. ॥ ૩૩ ૫ જે (પુરૂષાદાનીય ) એટલે સત્ય માર્ગની ગવેષણા કરનાર ગૃહસ્થને ભાવે રેવા થકી ઉધ્ધાર તેને નથી દેખતા રાગ દ્વેષાદિક બંધનથી નહીં, એટલે જીવવાને એવા મનુષ્ય તે એમ જાણે છે, જે જ્ઞાન રૂપ દીપક અથવા સંસારના માટે ચારિત્ર આદરે છે, તે વીર પુરૂષ રહિત થકા અસંયમે જીવિતવ્ય વાંકે અર્થે અસંયમ કરે નહીં. !! ૩૪ ૫ શબ્દ ગંધરૂપ, રસ, સ્પાદિકને વિષે (પૃષ્ઠ ) એટલે અસૂચ્છિત તથા છકાયના આરંભને વિષે પ્રવર્ત્ત નહીં, એ સૐ નિષેધવાના કારણ કહ્યા, તે સર્વને સિધ્ધાંત થકી વિપરીત જાણી તે આચરવા નહીં, તથા જે વિધિ દ્વારે કહ્યું છે, તે સર્વ સિધ્ધાંતને અનુસારે જાણીને આચરવું, ॥ ૩૫ ॥ અત્યંત માન, અત્યંત માયા, ચ શબ્દ થકી ક્રોધ, લાભ પણ લેવા એ ચાર કષાયને પડિત જ્ઞ પરિક્ષાર્થે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાયે કરી પિરહરે, તથા રસગાવ, ગિાવ, અને સાતાગારવ એ સર્વેને સર્વથા પરિહરે, સાધુ, ચારિત્રિ મેાક્ષને સંધએ,એટલે વાંછેતિબેમિના અર્થ પૂર્વવત્ જાણવા, ૫૩ના इती श्री धर्मानामा नवमु अध्ययन समाप्त. हवे दशमुं समाधि नामे अध्ययन कहे छे. नवमा अध्ययनने विषे धर्म कह्यो, ते धर्म समाधि विना थाय नही, माटे दशमां अध्ययनमां समाधिनुं स्वरुप कहे छे. (મતિમંત) એટલે કેવળી ભગવાન્ તેને કેવળજ્ઞાને ફરી ૧૦
SR No.023494
Book TitleSuyagadanga Sutra Bhashantar Part 01
Original Sutra AuthorN/A
AuthorTribhovandas Rugnathdas Shah
PublisherTribhovandas Rugnathdas Shah
Publication Year1899
Total Pages210
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sutrakritang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy