SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન , મુ. . ( ૧૪૩ ) બોલવા થકી પછી ઘણે પશ્ચાતાપ કરવ પડે, એટલે પરભવે એના ઉદયથી દુ:ખ થાય, તે વારે પશ્ચાતાપ કરે, જે સાવધ, એવું હિંસાકારી વચન તે ન બેલે, એટલે આ અમુક ચોર છે, એને મારે, આ ધાતુને પ્રયોગ કરે, અથવા આ ખેત્ર ખેડે, એવી ભાષા ન બોલે, એવી આજ્ઞા નિગ્રંથ શ્રી મહાવીર દેવની છે, તે ૨૬ હોલાવાદને દેશ વિશેષે દુર વચન વિશેષ છે, તે માટે હેલ્યા એમ ન બેલે; તથા હે સખી એમ પણ ન બેલે, ગેત્ર પ્રકાશ કરી બોલાવ જે તું અમુક નીચ ગોત્રી છે, એવું વચન પણ ન બેલે; તું તું એ અમને તિરસ્કારનું આ સુહામણું વચન તે સર્વથા પ્રકારે ન લે; કેમકે સાધુને એવા વચન બેલવા યુક્ત નથી, છે ર૭ | સર્વ કાળ સાધુ અકુશીલ હાય બ્રહ્મચારી થકે રહે, તથા જિનસાસનથી વિરૂદ્ધ એવા અનાચારી પાસસ્થાદિકને ત્રિવિધે સંસર્ગ ન કરે, તે પાસસ્થાદિકને સંસર્ગ કે છે, તોકે જેના થકી સુખરૂપ જે સંયમ તેના ઘાતના કરનાર, એવા એના થકી ઉપસર્ગ ઉત્પન્ન થાય છે. કેમકે તે પ્રાર્થે સાતાગારપણે વનારા હોય છે, તે માટે તેની સાથે સુવિહિત પુરૂષ સંસર્ગ કરે, તો તે પણ સાતાગારવપણાને પામે, તેથી સુખરૂપ સંયમને ઘાતક થાય છે, માટે પિડિત જે હોય તે પ્રતિબોધ પામીને એવા અાચારીઓને સંસર્ગ તેને દુખનું કારણ જાણીને ત્યાગ કરે છે. ૨૮ છે. જરા ગાદિક કારણ વિના ગૃહસ્થના ઘરને વિષે ન બેશે, એટલે ગૃહસ્થને ઘેર ન બેસવું, એ સાધુનો ઉત્સર્ગ માર્ગ કહે છે? અને અપવાદે તો જશ રેગાદિક કારણ વિના ન બેશે તથા કોઈ એક લબ્ધીમત ધમપદેશાદિક વચન દેવાને કારણે પણ
SR No.023494
Book TitleSuyagadanga Sutra Bhashantar Part 01
Original Sutra AuthorN/A
AuthorTribhovandas Rugnathdas Shah
PublisherTribhovandas Rugnathdas Shah
Publication Year1899
Total Pages210
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sutrakritang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy