SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન હું. ( ૧૧૯ ) હવે ક્રિયાવાદીના એકશાને એશી ભેદ, અક્રિયાવાદીના ચારાશી ભેદ, વિનયવાદીના ખત્રીશ ભેદ, અને અજ્ઞાનવાદીના સડસઠ ભેદ, એ સર્વ મળી ત્રણોને દ્રેશ થયાં તે પાંખડી દર્શનીના અનુવાદ એટલે ભેદ જાણવા. એ ચારે દર્શનીના દર્શન સ્વરૂપ તેને દુર્ગાત જવાના કારણ જાણીને, તે શ્રી મહાવીરદેવ સર્વ વાદને જાણીને ઊન્માર્ગનો ત્યાગ કરીને ચારિત્ર ૩૫ ધર્મને વિષે (ટીર્ઘાત્રે) એટલે જાવજીવ સુધી ઉપસ્થિત એટલે સાવધાન થયા છે, !! ૨૭ n તે ભગવતેં સ્રી સહિત રાત્રી ભાજન તથા ઉપલક્ષણથી પ્રણાતિ પાતાદિકને પણ નિવાર્યા છે. વળી કર્મ રૂપ દુ:ખ ક્ષય કરવાને અર્થે ઉપધાનવૃત થયા, એટલે તપસ્યા કરી, દેહ શાપવીને કર્મ ખપાવ્યા, ઇહુ લોક અને પલાક એ બન્નેને જાણીને સર્વ પાપના સ્થાનકને પ્રભૂતપણે પાતે વારંવાર નિવાર્યા છે. ।। ૨૮ ॥ હવે શ્રી સુધર્મ સ્વામિ પેાતાના શિષ્ય પ્રત્યે કહે છે. અરિહંતના ભાખેલા જે ધર્મ તે કેવા છે તે કે, સમય પ્રકારે અર્થ કરી પદે કરી શુદ્ધ એટલે ઉજવલ ચુક્તિ સહિત તેને સાંભળીને તે ધર્મને સદ્ હતા એટલે સત્ય કરી માનતા થકા, અનેક જન કર્મ રહિત થઇને અનાયુષ્ય થયા એટલે સિદ્ધ થયા અથવા આગ મિક કાલે ઈંદ્રાદિક પદવી પામ્યા, ( તિમિનો અર્થ પૂર્વવત નાળવો . ) | ૨૯ ૫ ( इति श्री वीरस्तुति नामे छठा अध्ययनं समाप्त. )
SR No.023494
Book TitleSuyagadanga Sutra Bhashantar Part 01
Original Sutra AuthorN/A
AuthorTribhovandas Rugnathdas Shah
PublisherTribhovandas Rugnathdas Shah
Publication Year1899
Total Pages210
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sutrakritang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy