SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ દશવૈકાલિક સૂત્ર જિકિય જે સહન કરે તે પુજ્ય થાય. ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ . | ભાવાર્થ-સન્મુખ આવતા કઠોર વચનરૂપી પ્રહાર કાનમાં પ્રવેશ થતાં મનમાં દુષ્ટભાવ ઉત્પન્ન કરાવે તેવાં કઠોર વચને પ્રાપ્ત થતાં જે કોઈ મહાનશુરવીર, જિકિય ક્ષમારૂપ ધર્મને જાણુને સમભાવે સહન કરે છે તે સાધક-સાધુ જગતમાં પૂજનીક બને છે. જેમ માતા પિતાના બાળકનું રક્ષણ કરે છે તેવીરીતે ક્ષમા પણ સાધુનું કલ્યાણ કરવામાં સહાયક છે. પ્રતિકૂળતાને સહન કરી સંયમમાં સ્થિર રહેનાર જ મોક્ષના અધિકારી બની શકે છે. જે કડવા વચનને પણ સાધુ અમૃત સમાન મીઠા માની લે છે, તે જ અંતરંગ શત્રુઓથી વિજય પ્રાપ્ત કરી શકે છે. अवण्णवायं च परम्मुहस्त ... पच्चक्खओ पडिणीयं च भास । ओहारिणि अप्पियकारिणि च, ___भास न भासिज्ज सया स पुज्जो ॥९॥ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ શબ્દાર્થ પરના અવર્ણવાદ બોલવા પૂંઠપાછળ પ્રત્યક્ષ સામાને ૧ ૨ ૩ ૪ ૫ દુઃખ ઉત્પન્ન થાય તેવું વચન નિશ્ચયકારી અપ્રીતિઉત્પન્ન થાય તેવી ભાષા ન બેલે સદા તે સાધુ-આત્માથી પૂજનિક બને. ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ભાવાર્થ–પરના અવગુણ પીઠ પાછળ કે પ્રત્યક્ષ મુખ ઉપર,
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy