SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૯ મું ૨૫૧ આશાતના કરનારને અનર્થના કારણરૂપ બને છે. सिया हु सीसेण गिरि पि भिन्दे, सिया हु सीहो कुविओ न भक्खे । सिया न भिन्दिज्ज व सत्ति अग्ग ૧૧ ૧૨ ૯ ૧૦ न यावि मोक्खा गुरु हीलणाए ॥९॥ ૧૬ ૧૫ ૧૩ ૧૪ શબ્દાર્થ—કદાચિત મસ્તકે પ૧ ને ભેદે સિંહ કોપાયમાન થયેલ કદાચ ન મારે મંત્રોગે ભાલાની અણને પ્રહાર કરતા પગ ૭ ૮ ૯ ૧૦ ન ભેદાય પણ ગુરૂની આશાતના કરનાર મોક્ષ પામે જ નહિ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ | ભાવા-કદાચ કોઈ પ્રભાવક અતિશયના બળથી માથાથી પર્વતને ભેદે, અને મંત્રાદિક કોઈ પ્રયોગથી કેપેલે સિંહ, ભક્ષણ ન કરે, અને એ જ રીતે પ્રયોગથી ભાલારૂપ શસ્ત્રની અણુ ઉપર પગથી પ્રહાર કરવા છતાં પગ ભેદાય નહિ, તો પણ ગુરુની હીલનાથી તે મોક્ષ પામે જ નહિ. आयरिय पाया पुण अप्पसन्ना, ૧ ૨ ૩ अबोहि आसायण नत्थि मोक्खो । तम्हा अणाबाह सुहाभिक खी, ૧૧ ૯ ૧૦ गुरुप्पसायाभिमुहो रमेज्जा ॥१०॥ ( ૧૧ ૧૨ ૧૩ ૧૪
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy