SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૯ મું ૨૪૯ શબ્દાર્થજે કોઈ અગ્નિને જાજ્વલ્યમાન બળતીને ચાંપીને ચાલે તેને જ બાળે ઝેરીસર્ષ કોપ થકે મૃત્યુ પમાડે જે કઈ ૧૧ તાલપુટ વિષને ખાય છવવાનો અર્થીપણું મૃત્યુ જ પામે એ ઉપમાએ ૮ ૯ ૧૦ ગુરૂની આશાતના કરનારનું અહિત થાય. ૧૨ ૧૩ | ભાવાર્થ-જે કોઈ જીવનને અર્થી બળતી અગ્નિમાં ચાલે આશીવિષ સર્પને કોપાયમાન કરે અથવા તાલપુટ વિષને ખાય તો જીવવાને બદલે તે મૃત્યુને જ પામે છે. એ ઉપમાએ ગુરુની આશાતના કરનાર સંસારની વૃદ્ધિ રૂપ જન્મ મરણના દુઃખને પ્રાપ્ત કરે છે. રિયા ટુ રે વર નો જા, ૧ ૨ ૩ ૪ ૫ ૬ आसीविसो वा कुविओ न भक्खे । ૭ ૮ ૯ ૧૦ ૧૧ सिया विसं हालहल न मारे ૧૩ ૧૨ ૧૫ ૧૪ न यावि मोक्खो गुरु हीलणाए ॥७॥ ૧૯ ૧૮ ૧૬ ૧૭ શબ્દાર્થ–કદાચિત નિ તે અગ્નિ ન બાળે આશીવિષ સર્પ કદાચ કોપાયમાન થયા છતાં ન કરડે તેમજ હલાહળ વિષ ખાધા ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ થકા કોઈ દેવપ્રભાવે કે એશડથી મૃત્યુ ન પમાડે પણ ગુરુની આશા “૧૪ ૧૫ ૧૬ ૧૭
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy