SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ દશવૈકાલિક સૂત્ર અને સ્થાવર જીવોના રક્ષણ કરવાવાળા થવું જોઈએ. આવો સાધુધર્મને આચાર છે. लूहवित्ती मुसंतुट्टे, अप्पिच्छे सुहरे सिया । ૧ ૨ ૩ ૪ ૫ जासुरतं न गच्छिज्जा, सुच्चा जिण सासणं ॥२५॥ શબ્દાર્થ–લુખા આહારથી સંતોષી અપ ઈચ્છાવાળા છેડા આહારથી સંતોષ રાખનાર ક્રોધને વશ ન થાય સાંભળીને જિન શાસ્ત્રોને ૧૦ ભાવાર્થ-લુખી વૃત્તિવાળા, સંતોષી, અલ્પ ઈચ્છાવાળા, થેડા આહારથી પણ સંતોષ માનવાવાળા, સાધુઓએ શ્રી તીર્થંકર દેવના વચન સાંભળીને કદાચ ક્રોધ ઉત્પન્ન થઈ જાય તો તેણે ક્રોધને વશ ન થવું. ઉપશાંત ભાવે રહેવું. कण्ण सुक्खेहि सद्देहि, पेम नाभिनिवेसए । दारुण कक्कसं फास, कारण अहियासए ॥२६॥ ૭ ૮ ૯ ૧૦ ૧૧ શબ્દાર્થ—કાનને સુખકારી શબ્દથી રાગ ન કરે ભયંકર કર્કશ સ્પર્શોને કાયાએ સહન કરે ૮ ૯ ૧૦ ૧૧ | ભાવાર્થ-કાનને સુખ ઉપજે તેવા વિણદિકના શબ્દો સાંભળી તેમાં સાધુએ રાગ ન કરવો અને અનિષ્ટ શબ્દો સાંભળી દ્વેષ ન
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy