SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૫ મું ૧૨૭ ભાવાર્થભોજનમાં અમૂછિત, પિતાના ભજનની મર્યાદાનો જાણનાર, નિર્દોષ આહાર ગષણમાં રક્ત, સરસ આહારને વિષે લાલચ ન રાખતા નિર્દોષ આહારની અદીનપણે ગષણું કરતાં ન મળે તો પંડિત સાધુ ખેદ-કરે નહિ. बहु पर घरे अस्थि, विविहं खाइम साइम । ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭. न तत्थ पंडिओ कुप्पे, इच्छा दिज्ज परो न वा ॥२७॥ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૫ ૧૪ શબ્દાર્થ – ઘણું ગૃહસ્થના ઘરે હાય વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ ( ૧ ૨ ૩ ૪ ૫ આહાર મુખવાસ ન થાય ગૃહસ્થ ઉપર પંડિત સાધુ કપાયમાન ૧૦ ૧૧ ગૃહસ્થની ઈચ્છા હોય તો આપે અને કદાચ ન આપે ૧૧ ૧૨ ૧૩ ૧૪ ભાવાર્થ- સાધુ ગોચરી કરવા ગયે છે, ત્યાં ગૃહસ્થને ઘરે ઘણું પ્રકારના અન્ન, પાણી, મેવા, મુખવાસ પ્રગટ રહેલા છે. પણ તે ગૃહસ્થની ઇચ્છા હોય તો સાધુને આપે અને કદાચ ન આપે તો સાધુ તે ગૃહસ્થ ઉપર ક્રોધ કરે નહિ. सयणासणवत्थंवा, भत्तं पाण व संजए । ૧ ૨ ૩ ૪ ૫ ૬ अदितस्स न कुप्पिज्जा, पच्चस्खे विय दीसओ ॥२८॥ ૭ ૮ ૮ ૧૦ ૧૧ શબ્દાર્થ–શયન આસન વસ્ત્ર આહાર પાણી સાધુને ન આપે ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ક્રોધ ન કરે પ્રગટ દેખાતા હોય ૮ ૯ ૧૦ ૧૧
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy