SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણાકાર કરતાં ૩૨ હજારનું છંદ વૈવિધ્ય શક્ય બને છે. આ પ્રમાણે ઉત્તરાર્ધનું થઈ શકે. એમ ગાણિતિક સંકલ્પના કરોડની સંખ્યા દર્શાવે છે. આર્યામાં પ્રાકૃત અને પૈશાચી ભાષાના ઉદાહરણ મળે છે. તેમાં લ કારના ફેરફારથી છંદમાં અનેક પરિવર્તન લાવી શકાય છે. તેને એક ઉપપ્રકાર અગાઉ જણાવ્યું તે મુજબ પચ્યા છે. જ્યાં ત્રણ જ ગણ પછી યતિ આવે છે. તેના બે અર્ધમાં ત્રણ ૨ ગણના હોય અને યતિ ના આવે ત્યારે તે વિપુલા બને છે. આ વિપુલાના ત્રણ ભેદ રિવિપુરા, વિપુછી નધનવિપુ, તેમજ સર્વવિપુરા અને મહાવિપુલ અર્થ પણ થાય છે. ગાથાને ત્રીજો ભેદ પટ્ટા છે. મળે દિલીયા તુથી ગૌ વા (૪.૫.) જ્યાં ગુરુ મધ્યમાં હોય અને દ્વિતીય બે જગણ આવે છે. તેના પણ આરિપરા, મુત્તરપત્ર, તેમજ ધન પા, સર્વવપરા, અને મારા પ્રકાર નીપજાવી શકાય છે. વિપુછામાં જેમ એકબીજાના ગુણાકાર અને પદોના સમન્વયથી અનેક હજાર ઉપભેદ સર્જાવી શકાય તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત ચા, વિપુટ અને વપછી માં પણ એકબીજાની વિશેષતાથી ઘણું ઘણું ઉપભેદ કરી શકાય તેમ છે. આ પ્રમાણે આ પ્રસ્તારભેદોનું સંપૂર્ણ નિરૂપણ કરવું શક્ય નથી. કારણ કે તે અતિવિસ્તારમય કાર્ય બની જાય છે. પ્રાકૃતને બીજો મહાછંદગીતિ છે. નીતિઃ તમે જે રિપુરા (૪.૨) ૫ ગણના આઠ ભેદ અગાઉ સૂત્રમાં ને ના કહ્યા મુજબ જ ગણ વિહીન છ પ્રકાર બને છે. તેમાં પણ ગુણાંકન કરવાથી કરોડો ભેદ નીપજાવી શકાય. ગીતિના ત્રીજામાં ૮-૫ ગણ કરવાથી લલિતાણુંદ બને છે. આ પ્રમાણે બેથી દિક્ષા વિવિત્રા અને સ્ત્ર છંદ પણ બનાવવામાં આવે છે. સ્વાધમાંથી ૩૫ જવ જેવા અનેક ભેદ કરી શકાય છે. જતિ જ સાર્થમ્ (૪. ૧૭) સૂત્ર વડે. પ્રથમ - ભાગમાં સ્કધક અને ઉત્તરાર્ધમાં ગીતિના લક્ષણે મુકીને અથવા તો વિરોધી ગોઠવણી (ઔધક–ગીતિ) કરીને સંકીર્ણ કરી શકાય. ગાથામાં આવતા નિયત વળદર (બે માળ)ને ક્રમશઃ વધારતા ઉત્થા ,
SR No.023484
Book TitleChandonushasanam
Original Sutra AuthorN/A
AuthorAnantchandravijay
PublisherChandroday Charitable and Religious Trust
Publication Year1988
Total Pages260
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy