________________
पंच नमोकार सूत्र
नमो अरिहंताणं। नमो सिध्दाणं। नमो आयरियाणं। नमो उवज्झायाणं।
नमो लोए सव्वसाहूण । एसो पंच नमुक्कारो, सव्वपावप्पणासणो। मंगलाणं च सव्वेसिं, पढम हवइ मंगलं ।।
અરિહંતોને (અહંતોને) નમસ્કાર, સિધ્ધોને નમસ્કાર, આચાર્યોને નમસ્કાર, ઉપાધ્યાયોને નમસ્કાર, સંસાર લોકમાં સર્વ સાધુઓને નમસ્કાર, આ પાંચ નમસ્કાર બધા પાપોનો નાશ કરનાર છે. તેમજ બધા મંગલ કાર્યોમાં પ્રથમ મંગલ સ્વરૂપ છે.