________________
श्रद्धालुतां श्राति शृणोति शामन, धनं वपेदाशु घृणाति दर्शनम् । कुंतत्पपुण्यानि करोति संयम, तं श्रावकं प्राहुरमी विचक्षणाः ॥
–જે શ્રદ્ધાળુપણાને દઢ કરે, શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞાને શ્રવણ કરે, શુભ ક્ષેત્રમાં દ્રવ્યને શીઘ વાવે-વ્યય કરે, જિનદર્શનને ( સમ્યકત્વને ) વરે આદરે, પાપનો નાશ કરે અને સંયમ કરે ( મન તથા ઇંદ્રિયે ને વશ કરે) તેમને વિચક્ષણ પુરુષ શ્રાવક કહે છે.
શ્રીમદ જિનમંડન ગણિ