________________
एकत्रिंशत् गुणवर्णन.
હુંવે ક્રમથી પ્રાપ્ત થએલા સદય નામના એકત્રીશમા ગુણનુ વણું ન કરે છેઃ—
સૂર્યે.—દુઃખિત પ્રાણિઓનું રક્ષણ કરવાની અભિલાષારૂપ દયાએ કરી જે યુક્ત હોય તે સદય કહેવાય છે. અને દયા જ ધ'નુ' મૂળ છે તેથી દયાળુ જ ધર્મને ચેાગ્ય છે. કહ્યું છે કે—
देहिनः सुखमीहन्ते, विना धर्मं कुतः सुखम् १ | दयां विना कुतो धर्मस्ततस्तस्यां रतो भव ।। १ ।
શબ્દાથ :—પ્રાણીએ સુખની ઇચ્છા કરે છે, પરંતુ ધર્મ વિના સુખ કયાંથી હે ઈ શકે ? તેમજ દયા વિના ધમ કયાંથી હાય ? તે માટે હે ભવ્ય ! જીવેનુ રક્ષણ કરવામાં તત્પર થા. ॥ ૧ ॥
ભાવાઃ- આ જગતમાં ઇંદ્રથી માંડી કુ શુ થય``ત તમામ પ્રાણીએ સુખની ઈચ્છા રાખે છે, પરંતુ કષાય, અવિરતિ, પ્રમાદ અને રાગદ્વેષની પરિણતિ વિગેરે પ્રમળ કારણેાને લીધે સુખનું ખરેખરૂ' કારણ જે ધમ છે તેવા જિનેાક્ત ધર્મનું યથાર્થ આરાધન કર્યાં શિવાય ધમથી પ્રાપ્ત થનાર સુખની ઈચ્છા રાખનારત સ્વપ્નમાં પણ સુખ કેવી રીતે મળી શકે! માટે સુખની ઇચ્છા રાખનાર પુરૂષ યથાશક્તિ ભાવપૂર્વક ધમ કરવા તત્પર થવું જોઇએ. ધર્માંની ઉપાસના કરનારને કેવળસંસારનુ` સંપૂર્ણ સુખ પ્રાપ્ત થાય છે એટલું જ નહી પરંતુ ઉત્તરાત્તર મેાક્ષનાં અનંત સુખને પણ મેળવી શકે છે. ધમ પણ અહિં સારૂપ હોવા જોઇએ, કારણકે અહિંસા ધર્મનુ મૂળ છે. દરેક પ્રાણીને જીવવાની આશા હાય છે, મરણની વાત કાને પડતાં ભયભ્રાંત થઈ જાય છે. જીવા અનાથ પ્રાણીઆના પ્રાણ લઈ ધર્મોની ઈચ્છા કરે છેતે હલાહલ ઝેર ખાઈ જીવવાની ઇચ્છા ખરાખર છે. વખતે નિકાચિત આયુષ્ય હોવાથી ઝેર વિતના નાશ ન કરી શકે એ કદાચિત્ મનવાજોગ છે, પરંતુ હિંસા કરનારને `િસાથી ધમ થયા તે દૂર રહ્યો પણ નારકીનાં