________________
परमर्षि श्रीजिनमंडनगणिविरचित
श्री श्राद्धगुणविवरण नाषांतर.
U
( જિનવચનામૃત મહોદધિમાંથી પરમર્ષિં ગીતા વચન તરંગ બિન્દુરૂપ શ્રાવકધરૂપી કલ્પવૃક્ષના ઉત્તમ ગુણારૂપી પુષ્પાનું દૃષ્ટાંત યુક્ત વિસ્તારવર્ડ વિવેચન. )
અનુવાદક,
( પ્રવર્ત્તકજી મહારાજ શ્રી કાન્તિવિજયજી મહારાજના શિષ્ય ) શ્રીમાન્મુનિમહારાજ શ્રી ચતુરવિજયજી મહારાજ.
વીર સંવત ૨૪99,
સધાજક
પૂ. આચાર્ય મહારાજશ્રી વિજયકલ્યાણસૂરીશ્વરજી મહારાજ
મૂલ્ય રૂા. પાંચ
વિક્ર સહત ૨૦૦ ૭.