SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ શ્રાદ્ધગુણવિવરણ - કર્ણદેવ રાજાને દેવપૂજા વખતે અગ્નિથી ધેયેલા છેતીયા, ચંદ્રાદિત્ય નામે કુંડળ, પાપ ક્ષયંકર નામે હાર અને શ્રી તિલક નામે બાજુબંધ વિગેરે અલંકાર ધારણ કર્યા સિવાય દેવપૂજા વિધિ કરવામાં આવતું નહીં. હવે ગ્રંથકાર મહારાજ ઉપદેશ દ્વારા ધમને યોગ્ય કેણ હોય તે બતાવી તેરમા ગુણની સમાપ્તિ કરે છે एवं वितन्वन् विभवानुसारिवेषोपचारं रुचिरं विवेकी । स्वधर्मशोभोन्नतिकृद् गृहस्थो, विशेषधर्माहतया विभाति ॥ ७॥ . શયદાથ–ઉપર જણાવ્યા પ્રમાણે જે વિવેકી ગૃહસ્થ મનહર એવા વૈભવને અનુસાર વેષ વ્યવહાર કરે છે તે પુરુષ પિતાના ધર્મની રોભારૂપ ઉન્નતિ કરનાર થાય છે અને તે વિશેષ ધર્મની ગ્યતાને મેળવી શોભાને પામે છે. ૭૫
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy