________________
બાદગુણવિજાણુ " पूर्वस्यां श्रीगृहं कार्य-माग्नेय्यां च महानसम् । શયનં શિણાં તુ, મૈચામgવાવિકમ 1 રૂ . भुजिक्रिया पश्चिमायां, वायव्यां भान्पसङ्ग्रहः ॥
સત્તા કરાશાન-મીરાખ્યાં સેવતામ છ Im શબ્દાર્થ-લક્ષ્મીનું સ્થાન પૂર્વ દિશામાં, રસોડું અગ્નિ કેશુમાં, શાન દક્ષિણ દિશામાં, શાદિક નૈઋત્ય કોણમાં, ભજન ક્રિયા પશ્ચિમ દિશામાં, થાય સહ વાકેશુમાં, જળનું સ્થાન ઉત્તર દિશામાં અને દેવમંદિર ઈશાનકેથયાં કરવું. ૩-૪
વળી સથાન કેવા પ્રકારનું હોવું જોઈએ, તે સ્પષ્ટ રીતે દર્શાવે છે.
અતિ પ્રગટ અને અતિ ગુપ્ત સ્થાનને નિષેષ હોવાને લીધે સ્થાન અતિ પ્રગસ્ટ, અમે અતિ ગુપ્ત ન હોવું જોઈએ. તેમાં અતિ પ્રગટ હોય તે નિશ્ચ સમીપમાં બીજો થર ન હોવાને લીધે અને ચારે તરફ ખુલ્યું હોવાને લીધે ચેરાદિકથી પરાભવ થાય અને અતિ ગુપ્ત હોય તે ચારે તરફના બીજા મકાનેથી ઘેરાયેલું હોવાને હાશિવાને પામતું નથી, અને અગ્નિ વિગેરેના ઉપદ્રવ વખતે મકાનમાં મુશ્કેલીથી પેસી કે નિકળી શકાય છે.
વળી મકાન કેવા થાનમાં હોવું જોઈએ તે બતાવે છે.
“તુતિ કરે છે. જ્યાં સુંદર શીલ વિગેરેથી અલંકૃત પાડોશી વણાતા હોય તેવા સ્થાનમાં મકાન હોવું જોઈએ. જે ખરાબ શીલ[આચારવાળા પાડોશી હોય તે ખરેખર તેમના આલાપ સાંભળવાથી અને ચેષ્ટા વિગેરે જેવાથી સારી પુરુષવા પણ ગુણની હાનિ આપોઆપ થઈ જાય છે. ઉત્તમ સાધુના ઉપાશયની પાસે રહેલા હાથીને સાધુના દર્શનથી દયાના પરિણામ થયા હતા, અને પાછળથી સકરીના રહેઠાણ પાસે કરેલી હસ્તીશાળામાં રહેવાથી તે જ હાથી દયા રહિત થયે હતે. વળી ગાયો ચરાવનાર સંગમને સારા પાડોશીને વેગ મળવાથી તે પરલોકમાં શાલિભદ્રપણે ઉત્પન્ન થયો હતે.
આગમમાં નિષેધ કરેલા દુષ્ટ પાડેશીઓ તે આ પ્રમાણે છે – "खरिया तिरकरवजोणी, तालायरसमणमाहणसुसाणा । वग्गुरियनाहगुम्मिय, हरिमु पुलिन्दमच्छिधा ॥ ५॥