SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૧–૧૯] વક્રાક્તિજીવિત ૫૩ એટલે કહ્યુ છે કે ક્રિયાપદ વગર જ નામના ઉપયાગ કરવાથી પણ પુરુષના વિપર્યાસ સાધી શકાય છે. ત્રીજું ઉદાઙરણુ હું પ્રિયતમે, તે મિથ્યાત્રત લેનાર આ કંઈક કરવા તૈયાર થયા છે.” ૬૯ અહીં ‘હું' કહેવાને બદલે પહેલાંની પેઠે (તાટસ્થ્ય દર્શાવવા) ‘આ' કહ્યું છે તેથી વૈચિત્ર્યની પ્રતીતિ થાય છે. વક્રતાના આ કેટલાક મુખ્ય પ્રકારો નમૂના દાખલ ખતાના છે. મહાકવિઓની વાણીમાં વક્રતાના હજારો પ્રકાર સંભવે છે. તે સહૃદયાએ પેાતે જ જોઈ લેવા. આ એગણીસમી કારિકા સુધીમાં ગ્રંથકારે વક્રતાના આટલા ભેદોપભેદ્ય ગણાવ્યા છે ૧. વર્ણવિન્યાસવક્રતા, એને જ પ્રાચીને અનુપ્રાસ અને યમક કહે છે. ૨. પદપૂર્વા વક્રતા. પદના પૂર્વારૂપ નામની વક્રતા અને ધાતુની વક્રતા. એમાં નામની વક્રતાના આઠ ભેદ છે: (૧) રૂઢિવૈચિત્ર્યવક્તા. એમાં (ક) જેમાં પ્રસિદ્ધ ધર્મથી જુદા ખીજા ધર્મના અધ્યારોપ કર્યાં હાય; અને (ખ) જેમાં પ્રસિદ્ધ ધર્મમાં લેાકેાત્તર અતિશયતા અધ્યારાપ હાય. (૨) પર્યાયવક્રતા. એના બે ભેદ : (ક) જેમાં પ્રસંગને અનુરૂપ વિશેષ પર્યાય વાપર્યાં હોય; અને (ખ) જેમાં વાચ્યમાં ન સંભવે એવા ખીજા કોઈ ગુણ ગર્ભિત રાખીને પર્યાય વાપર્યાં હાય. આ ખનેને મમ્મટ વગેરે ‘પરિકરાલ કાર' કહે છે. (૩) ઉપચારવતા. એના બે ભેદઃ (ક) અમૂર્ત માટે મૂર્ત વાચક શબ્દ વાપરવા (ખ) તક્કર માટે પ્રવાહીવાચક શબ્દ વાપરવા (૪) વિશેષણવક્રતા. (૫) સંકૃતિવતા.
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy