SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮~~~~~~~~ ~~~~~~~~~‘મૈન્નઇ નિબાળ આાં સ્વાધ્યાયઃ' બ્રહ્મવ્રત સુધા પાળજે, ઘીની પેઠે વાપરજે નીર, અણુ-ગળ નીર ન ધોતા ચીર, અતિચાર સઘળાં ટાળજે. ૧૪ કહ્યા છે પંદર કર્માદાન, પાપ તણી પરહરજે ખાણ, શીશ ન લેઈશ અનર્થ દંડ, મિથ્યા મેલ ન ભરજે પીંડ ૧૫ સમકિત શુદ્ધ હૈયે રાખજે, વાણી વિચારીને ભાખજે, ઉત્તમ ધામે ખરચે વિત્ત (ધન), પર-ઉપકાર કરે શુભ ચિત્ત ૧૭ - તેલ તક્ર ધૃત દૂધ ને દૂહીં, ઉઘાડા મત મેલે સહી, પાંચ તિથિ ન કરીશ આરંભ, પાળે શીયળ તજે મન દંભ. ૧૭ દિવસ ચરિમ કરજે ચોવિહાર, ચારે આહાર તણો પરિહાર, દિવસ તણાં આલોએ પાપ, જિમ ભાંગે સઘળા સંતાપ. ૧૮ સંધ્યા આવશ્યક સાચવે, જિનવર-ચરણ શરણ ભવ ભવે, ચારે શરણ કરી દઢ હોએ, સાગારી અણસણલે સૌએ. ૧૯ કરજે ‘મનોરથ' મન એહવા, તીર્થ શત્રુજે જાય, અથવા, સમ્મેતશીખરે આબુ ગિરનાર, ભેટી સહુ ધન ધન અવતાર. ૨૦ શ્રાવકની કરણી છે એહ, જેહથી થાયે ભવનો છેદ, આઠે કર્મ પડે પાતળા, પાપ તણા છૂટે આમળા. ૨૧ પછી લહિએ અમર વિમાન, અનુક્રમે પામે શિવપુર સ્થાન. કહે જિન હર્ષ ઘણે સસસ્નેહ, કરણી દુ:ખ હરણી છે એહ. ૨૨ ‘મન્નહ જિણાણ આણં' સજ્ઝાયમાં બતાવેલા છત્રીસ કર્તવ્યોમાં આ બધા જ કર્તવ્યોનો સમાવેશ થઈ જ જાય છે, પણ અહીં જુદી રીતે રજૂ કરવામાં આવ્યા છે.
SR No.023419
Book TitleMannaha Jinan Aanam Swadhyay
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages468
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy