SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૧૫ મૂળગાથા - શબ્દાર્થ આઉસ્સ બંધકાલો, અબાહકાલો ઉ અંતસમઓ યા અપવત્તણણપવત્તણ-ઉવક્કમાણવક્રમા ભણિયા / ૩૨૦ // આયુષ્યના બંધકાળ, અબાધાકાળ, અંતસમય, અપવર્તન, અનપવર્તન,ઉપક્રમ, અનુપક્રમ કહ્યા છે. (૩૨૦) દેવા નેરઇઆ અસંખ-વાસાઉઆ ય તિરિમણુઆ છમ્માસવસેલાઊ, પરભવિએ આઉં બંધંતિ . ૩૨૧ .. દેવો, નારકો, અસંખ્ય વર્ષના આયુષ્યવાળા તિર્યચ-મનુષ્ય છ માસ આયુષ્ય બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. (૩૨૧) એગિંદિઆ તહ વિગલા, પશિંદિઆ જે ય અણપવત્તાઊ ! તે જીવિઅતિભાગે, સેસે બંધંતિ પરમાઉં || ૩૨૨ | એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય જે અનપવર્તનીયાયુષ્યવાળા છે તે જીવિતનો ત્રીજો ભાગ શેષ હોય ત્યારે ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધે છે. (૩૨૨) સેસા પુણો તિભાગે, નવભાએ સત્તવીસભાએ વા. બંધંતિ પરભવાઉં, જંતુમુહર્તતિએ વાડવિ . ૩૨૩ / શેષ જીવો ત્રીજો ભાગ, નવમો ભાગ, સત્યાવીસમો ભાગ શેષ હોય ત્યારે અથવા છેલ્લા અંતર્મુહૂર્તમાં પરભવનું આયુષ્ય બાંધે છે. (૩૨૩) જે જાવઇમે ભાગે, જીવા બંધતિ પરભવસ્તાઉં તેસિમબાહાકાલો, અણુદયકાલુત્તિ સો ભણિઓ . ૩૨૪ .. જે જીવો જેટલામા ભાગે પરભવનું આયુષ્ય બાંધે છે તેમનો તે અબાધાકાળ – અનુદાયકાળ કહ્યો છે. (૩૨૪)
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy