________________
૩૫.
૪.૭
સમાધાન - ત્યવિસરે ૭.રૂ.ર૬' સૂત્રથી સર્વાદિ નામોને આશ્રયીને થતો સ્વાર્થિક પ્રત્યય કરી કમ પ્રયોગ થઇ શકે તે માટે તેને સર્વાદિ ગણપાઠમાં દર્શાવ્યો છે.
શંકા - મ પ્રત્યયને બદલે ‘પ્રા નિત્યાતું ૭.રૂ.ર૭' સૂત્રથી સ્વાર્થિક [ પ્રત્યય કરીએ તો પણ ૩મો પ્રયોગ સિદ્ધ થઇ શકે છે. તેમજ બન્ને પ્રયોગના અર્થ, શબ્દ સ્વરૂપ કે ઉચ્ચારમાં કોઇ ફેર પડતો ન હોવાથી ઉપરોકત તમારી વાત બરાબર નથી.
સમાધાન - જો આ રીતે પ્રા નિત્ય૦િ ૭.રૂ.ર૭' સૂત્રથી પૂ પ્રત્યયાત ૩મો પ્રયોગ સિદ્ધ થઈ શકતો હોય તો હમણાં તમે જે “૩૫ શબ્દની અનંતરમાં દ્વિવચનના પ્રત્યયો આવે તો જ તેનો પ્રયોગ થઈ શકે, અન્યથા ૩ય શબ્દનો પ્રયોગ થાય છે” આ વાત કરી તેની સાથે વિરોધ આવે છે. કારણ કે કુત્સિતો રૂપો અર્થમાં
જ્યારે આપણે મો ને ‘પ્રા નિત્યાન્૭.રૂ.ર૭' સૂત્રથી કુત્સાર્થક પૂ પ્રત્યય લગાડીએ ત્યારે ૩મો ગત મો નો ‘ા રૂ.૨.૮' સૂત્રથી લોપ થઈ જતો હોવાથી અને મ + + ગો અવસ્થામાં જે નવો મો પ્રત્યય ઉત્પન્ન થાય છે તે પૂ ને કારણે વ્યવહિત થઈ જતો હોવાથી એકપણ ગો પ્રત્યય ૩૫ શબ્દની અનંતરમાં રહેતો નથી. છતાંય તમને જો [ પ્રત્યકાન્ત મ પ્રયોગ માન્ય જ હોય તો દ્વિવચનના પ્રત્યયો અનંતરમાં હોય તો જ ૩૫ શબ્દનો પ્રયોગ થઇ શકે છે, પણ તે દ્વિવચનનો પ્રત્યય લોપાઇ ગયો હોય કે વ્યવધાન પૂર્વકનો હોય તો નહીં આવી જે તમે પ્રતિજ્ઞા કરી છે તેનો ભંગ થવાનો પ્રસંગ આવશે.
શંકઃ- શું પ્રત્યય લગાડશો તો ૫ શબ્દ અને દ્વિવચનના પ્રત્યયોની વચ્ચે વ્યવધાન નહીં થાય એવું
ખરું?
સમાધાન - હા, કારણકે મ પ્રત્યય ‘મ્ + અ + ' આમ પ્રકૃતિ અને તેના અંત્ય સ્વર મની વચ્ચે થતો હોવાથી ૩ + નો અવસ્થામાં તે વ્યવધાયક ન બને. તેથી એ પ્રત્યય પૂર્વકનો ૩મો પ્રયોગ કરવામાં આવે તો તમે કહેલી પ્રતિજ્ઞા પણ જળવાઈ જાય છે. માટે તમે કાં તો અમારા આ પ્રત્યય પૂર્વકના ૩મો પ્રયોગને માન્ય રાખો કાં તો પૂ પ્રત્યયાા મો પ્રયોગ જ ઇષ્ટ હોય તો પ્રત્યાયની બાબતમાં દ્વિવચનના પ્રત્યયોની વચ્ચે વ્યવધાન પૂર્વકનો ૩૫ શબ્દ હોય તો પણ તેનો પ્રયોગ થઇ શકે છે, આમ એક વધારાની પ્રતિજ્ઞા સ્વીકારી લો.
શંકઃ- આમ વધારાની પ્રતિજ્ઞા સ્વીકારવાની કોઈ જરૂર નથી. કારણ ૩૫ શબ્દને જે નિત્ય દ્વિવચનનો A) વિષય કહ્યો છે, તેનો અર્થ “દ્વિવચનના સાદિ પ્રત્યયો પરમાં હોય તો જ ૩૫ શબ્દનો પ્રયોગ થઇ શકે છે એવો ન થતા‘બે’ એવા અર્થને જણાવવામાં સમર્થ એવો કોઇ પણ પ્રત્યય પરમાં હોય તો જ ૩૫ શબ્દનો પ્રયોગ થઇ શકે છે' (A) દ્વિવચન એટલે દ્વિવચનના સાદિ પ્રત્યયો નહીં, પણ 'બે' આ અર્થને જણાવનાર કોઇપણ પ્રત્યય.