________________
૨..૨
अत् धातुः
આ નામ કે ‘રિત્ ક.૨.૨૭૨' – + + ૩ | જગત સાઃ ચાવો૨.૪.૨’ – મા + ગ્રામ્ હિત્યસ્વરાજે ૨.૨૨૪' 1 + પામ્
= ગાગા જ મત ગદ આવી. ૨.૪.૨' આ + પામ્
= આપ્યા આ સૂત્રમાં જો ગ્રામ્ પદ ન મૂક્યું હોત તો પામ્ પર છતાં પૂર્વના મ નો ‘પદ્ વહેં. ૨.૪.૪' સૂત્રથી આદેશ થવાની પ્રાપ્તિ હતી. તેથી મેં પ્રત્યય પરછતાં આ સૂત્રથી વિહિત આ આદેશનું વિધાન એ વ૬૦ ૨.૪.૪' સૂત્રથી પ્રાપ્ત આદેશનું અપવાદ છે.
શંકા - “ વહુ ૭.૪.૪' સૂત્રમાં તો બહુવચનના આ કારાદિ પ્રત્યયોનું ગ્રહણ કર્યું છે. જ્યારે ગ્રા પ્રત્યય તો દિવચનનો જ કારાદિ પ્રત્યય છે. તો ગામ્ પ્રત્યય પર છતાં 'પદ્ વ૬૦ ૨.૪.૪' સૂત્રની પ્રાપ્તિ જ કેવી રીતે સંભવે?
સમાધાન - આ સૂત્રમાં ગ્રામ્ પ્રત્યય પર છતાં મા આદેશનું વિધાન કર્યું છે. તેથી 'પદ્ વલ્ડ .૪.૪' સૂત્રમાં હવે સાદિ સંબંધી બહુવચનના આ કારાદિ પ્રત્યયો જ શેષ રહે છે, માટે તે સૂત્રવર્તી વધુ વિશેષણ ' ( કારાદિ પ્રત્યયો) ની જેમ ' (૫ કારાદિ પ્રત્યયો) ની સાથે પણ જોડાય છે. પરંતુ જો આ સૂત્રમાં ગ્રામ્ પદ ન મૂકવામાં આવે તો વહુ૨.૪.૪' સૂત્રમાં દિવચનના આ કારાદિ પ્રત્યયો પણ ગ્રહણ કરવા શક્ય બનતા, તે સૂત્રમાં વર્તતું વદુ વિશેષણ માત્ર આસન્ન (= નજીક રહેલા) { ની સાથે જ જોડાય, જૂની સાથે નહીં. તેથી ‘દ્ વ૦ ૨.૪.૪' સૂત્રથી ગ્રામ્ પ્રત્યય પર છતાં પૂર્વના મ નો | આદેશ થવાની પ્રાપ્તિ વર્તતા “વ૬૦ ૨.૪.૪' સૂત્રની પ્રાપ્તિને નકારી ન શકાય.
શંકા - શ્રHTTગાન્ દષ્ટાંત સ્થળે શ્રમ પ્રકૃતિને જ્યારે ગ્રામ્ પ્રત્યય ન લગાડ્યો હોય ત્યારે – નો ન્ આદેશ શી રીતે થઈ શકે? કેમ કે “રકૃવનો ૨.રૂ.દારૂ' સૂત્રથી – નો | આદેશ સાદિ કે ત્યાદિ પ્રત્યયોની ઉત્પત્તિ થયા બાદ જ થઇ શકે છે.
સમાધાન - સાચી વાત છે. પરંતુ શ્રમ પ્રકૃતિ ભાવિમાં પદ બનવાની જ હોવાથી “માનિ ભૂતવડુપવામ)' ન્યાયથી જાણે તે પદ બની ગઈ છે તેમ ઉપચાર કરી સ્વાદિ પ્રત્યય રહિત અવસ્થામાં પણ શ્રમણ નામનાર્ નો આદેશ થઇ શકે છે. (A) જે કાર્ય ભવિષ્યમાં નિશ્ચિતપણે થવાનું હોય તે કાર્ય વર્તમાનમાં થઇ જ ગયું છે એમ માની તે સંબંધી કાર્યો કરવા.