________________
સૂત્રાર્થ સૂત્રસમાસ ઃ
।। ૐ નમઃ પાર્શ્વનાથાય।। ।। હૈં નમઃ।।
कलिकालसर्वज्ञ - आचार्यदेव श्रीमद्विजय हेमचन्द्राचार्यविरचिते
श्री - सिद्धहेमचन्द्रशब्दानुशासने
-વે(A) ।। ૧.૪.૧।।
(3)
અંત આઃ સ્થાનો નમ્-ભ્યામ્बृ.वृ. - स्यादौ जसि भ्यामि यकारे च परेऽतोऽकारस्याऽऽकारो भवति । वृक्षाः, प्लक्षा:, आभ्याम्, श्रमणाभ्याम्, श्रमणाय, संयताय। अत इति किम् ? मुनयः, मुनिभ्याम् । स्यादाविति किम् ? बाणान् जस्यतीति વિશ્વપ્-વાળન:, અન્નયે, વૃક્ષો: ।।।।
=
बृहद्वृत्ति-बृहन्न्यास-लघुन्यासानां गुर्जर - विवरणम्
तत्र प्रथमाध्यायस्य चतुर्थः पादः
સ્યાદિ સંબંધી નસ્-મ્યામ્ અને વ પ્રત્યય પર છતાં તેની પૂર્વે રહેલા 7 નો આ આદેશ થાય છે. સિ: વિ: યસ્ય સ = સ્વાતિ (વહુ.)। તસ્મિન્ = ચાવો। ♦ નમ્ = ધ્યામ્ = યશ ત્યેતેષાં સમાહાર: = નક્-મ્યામ્-યમ્ (સ.દ.)। તસ્મિન્ = ન ્-યામ્-વે।
વિવરણ :- (1) શંકા ‘આસન: ૭.૪.૧૨૦’ પરિભાષાથી સ્થાન, અર્થ અને પ્રમાણાદિકૃત આસન્ન જ કાર્ય થાય છે. તો સૂત્રમાં દર્શાવેલો આ આદેશ કંઠય હોવાથી તેના કંઠ સ્થાનને લઇને આસન્ન એવા ઞ નો જ આ આદેશ થવાનો હતો. તો સૂત્રમાં શા માટે નિરર્થક અતઃ પદ મૂક્યું છે ?
સમાધાન :- સૂત્રમાં અતઃ પદ મૂકવા પાછળ ચાર કારણો છે. તે આ પ્રમાણે –
=
(a) આ પાદના સૂત્રોમાં કાર્યિને (જેનું કાર્ય કરવાનું છે તેને) જે કાર્યો કરવાના છે તે ‘મ’ વર્ગાદિના
ક્રમે કરવાના છે. જેમ કે ‘અત આ:૦ ૧.૪.૨’ થી ‘નવમ્યઃ પૂર્વેમ્પ:૦ ૧.૪.૬' સૂત્ર પર્યંત ‘ઞ’ ને આશ્રયીને કાર્યો કરવાના છે. ‘આવો હિતાર્॰ ૧.૪.૨૭’ થી ‘ગોતા ૧.૪.૨૦’ સૂત્ર પર્યંત ‘મ’ ને આશ્રયીને, ‘ડુતોઽસ્ત્રે:૦ ૧.૪.૨’ થી ‘સ્ત્રિયાહિતામ્॰ ૧.૪.૨૮’ સૂત્ર પર્યંત હ્રસ્વ ‘-૩’ ને આશ્રયીને, ‘સ્ત્રીવૃતઃ ૧.૪.૨૦' વિગેરે સૂત્રોમાં દીર્ઘ ‘ફ્-’ ને આશ્રયીને, તેમજ આગળના સૂત્રોમાં ‘’ વિગેરેને આશ્રયીને કાર્યો કરવાના છે. તો આ રીતે ‘મ’ વર્ગાદિના ક્રમે કાર્યો કરવામાં આ પ્રથમસૂત્ર હોવાથી ક્રમના બોધને માટે સૂત્રમાં અતઃ પદ મૂકવામાં આવ્યુ છે. (A) અહીં નસ્, મ્યાન્ અને ય એ પ્રત્યયો છે. તેથી તેમના રૂપો ન ચાલવા જોઇએ. પરંતુ અનુકરણ પામેલાં તેઓ નામ રૂપે ગણાતા હોવાથી સૂત્રમાં તેમનું અનુકરણ કરી સમાસ કરી સામ્યન્ત રૂપ દર્શાવ્યું છે.
-