________________
૬.૪.૧૨
૩૯૧
Ο
તે અબુધ લોકોને લૌકિક પ્રયોગોને જોઇ એટલી ખબર પડી પણ જાય કે તૃપ્ પ્રત્યયાન્ત શ્રેષ્ટ શબ્દ ‘મૃગ’ અર્થનો પણ વાચક બને છે. છતાં તેમને લૌકિક પ્રયોગોને જોઇ પ્રયોગોનો નિયમ (ધારાધોરણ) જાણવો ખૂબ કઠીન થઇ જાય. અર્થાત્ ‘òષ્ણસ્તુન૦ ૬.૪.૧૬' વિગેરે સૂત્રોથી ોલ્ટુ ના શ્રેષ્ટ આદેશનું વિધાન ન કરવામાં આવે તો ‘(a) પુલિંગના વિષયમાં ઘુમ્ પ્રત્યયો પરમાં વર્તતા અને સ્ત્રીલિંગમાં સર્વત્ર ોષ્ટ શબ્દ જ ‘મૃગ’ અર્થનો વાચક બને છે, ભેદુ શબ્દ નહીં. (b) પુંલિંગના વિષયમાં 7 વિગેરે સ્વરાદિ સ્યાદિ પ્રત્યયો પરમાં વર્તતા òષ્ણુ અને હુ બન્ને શબ્દો ‘મૃગ’ અર્થના વાચક બને છે. (c) પુંલિંગના વિષયમાં ટ। પછીના વ્યંજનાદિ સ્યાદિ પ્રત્યયો પરમાં વર્તતા અને નપુંસકલિંગમાં સર્વત્ર માત્ર ઋજુ શબ્દ જ ‘મૃગ’ અર્થનો વાચક બને છે અને (d) ‘મૃગ’ અર્થના વાચક ન બનતા ìÇ ક્રિયાશબ્દનો કોઇપણ પ્રત્યય પરમાં વર્તતા પ્રયોગ થાય છે.' આમ લૌકિક પ્રયોગોના આધારે કયા પ્રત્યયો પરમાં વર્તતા ક્યારે શ્રેષ્ટ શબ્દનો કયા અર્થમાં પ્રયોગ થાય છે ? તેનું ધારાધોરણ જાણવું તે અબુધ લોકોને ખૂબ કઠીન થઇ પડે અને જો ‘રાસ્તુન૦ ૧.૪.૧૧’વિગેરે ત્રણ સૂત્રોથી ઋોન્ટુ ના ોષ્ટ આદેશનું વિધાન કરવામાં આવે તો લોકમાં ઊલ્ટુ શબ્દના જે કોઇ પ્રયોગ જોવાં મળે છે તે ‘મૃગ’ અર્થમાં જ જોવાં મળતા હોવાથી તે ‘મૃગ’ અર્થક શબ્દ છે તેની અબુધ લોકોને ખબર પડી જાય અને ‘શસ્તુન૦ ૧.૪.૧૨' વિગેરે સૂત્રોથી ોન્ટુ નો શેટ્ટ આદેશ કરવામાં આવતા તે પણ પોતાના આદેશીને સમાન અર્થવાળો અર્થાત્ ‘મૃગ’ અર્થવાળો જ છે તેની પણ અબુધ લોકોને સૂત્રોત આદેશના વિધાનબળે ખબર પડી જાય. તેથી ‘(a) ‘રાસ્તુન૦ ૧.૪.૧૬' અને 'સ્ત્રિયામ્ ૧.૪.૧૩’સૂત્રોથી ‘મૃગ’ અર્થક દુ નો નિત્ય Çઆદેશ કરવામાં આવતા પુલિંગના વિષયમાં ઘુટ્ પ્રત્યય પરમાં વર્તતા અને સ્ત્રીલિંગમાં સર્વત્ર ઋષ્ટ શબ્દ જ ‘મૃગ’ અર્થનો વાચક બને છે, òદુ શબ્દ નહીં. (b) 'ટાવો સ્વરે૦ ૧.૪.૬૨' સૂત્રથી ોન્ટુ નો વિકલ્પે શ્ર્લેષ્ટ આદેશ કરવામાં આવતા પુલિંગના વિષયમાં ટા વિગેરે સ્વરાદિ સ્વાદિ પ્રત્યયો પરમાં વર્તતા ઋણુ અને શ્રેષ્ટ બન્ને શબ્દો ‘મૃગ’ અર્થના વાચક બને છે. (c) પુંલિંગના વિષયમાં ટા પછીના વ્યંજનાદિ સ્યાદિ પ્રત્યયો પરમાં વર્તતા અને નપુંસકલિંગમાં સર્વત્ર શ્રેષ્ટ આદેશ કરનાર કોઇ સૂત્ર ન હોવાથી માત્ર ઋોન્ટુ શબ્દ જ ‘મૃગ’ અર્થનો વાચક બને છે અને (d) ‘મૃગ’ અર્થનો વાચક ન બનતો ોષ્ટ શબ્દ ‘તૃષો ૧.૨.૪૮’ સૂત્રથી સ્વતંત્રપણે ક્રિયાશબ્દરૂપે નિષ્પન્ન થયો હોવાથી તેના કોઇપણ પ્રત્યયો પરમાં વર્તતા પ્રયોગો થાય છે.’ આમ બધું ધારાધોરણ જાણવું સરળ બને છે માટે અમે શસ્તુન૦ ૧.૪.૬૧૬' વિગેરે ત્રણ સૂત્રોથી ગ્ ધી પરમાં રહેલા તુન્ ના તૃપ્ આદેશનું વિધાન કરીએ છીએ. આ રીતે જ શિલ્ પ્રત્યયના વિષયમાં ‘મસ્તિ-ધ્રુવો૦ ૪.૪.૬’ સૂત્રધી જો મણ્ અને થ્રૂ ધાતુના મૂ અને વર્ આદેશનું વિધાન ન કરવામાં આવે તો અબુધ લોકોને લોકમાં થતા કેટલાક પ્રયોગોને જોઇ એટલી ખબર પડી જાય કે ‘શિલ્ પ્રત્યયના વિષયમાં અર્ અને વ્રૂધાતુના પ્રયોગો થાય છે’ અને ‘શિત પ્રત્યય વિષયમાં મૂ અને વર્ ધાતુના પ્રયોગો થાય છે.' પણ તેમને એ વાતની ખબર ન પડે કે ‘શિત્ પ્રત્યયના વિષયમાં મૂ અને વક્ ધાતુના પ્રયોગો થતા નથી’ અને ‘અશિ પ્રત્યયના વિષયમાં સ્ અને થ્રૂ ધાતુના પ્રયોગો થતા નથી.’ કેમકે આ અબુધ લોકો ક્યાં બધા લૌકિક પ્રયોગો જોવા જવાના ? અને ધારાધોરણનો નિર્ણય