________________
૨.૪.૨૨
_૩૮૯ સમાધાન - તુ પ્રત્યયાત છુ શબ્દ મૃગA) = શિયાળ અર્થના વાચક રૂપે છે. જ્યારે તનુત્વ (= પાતળું કરવું) અર્થક ર્ ધાતુને નgવી ,..૪૮'સૂત્રપ્રાપ્ત તૃપ્રત્યય લાગવાથી નિષ્પન્ન થયેલો ત્રણ શબ્દ ક્રિયાશબ્દ છે. અર્થાત્ તેનો અર્થ ‘પાતળું કરનાર” આવો થાય છે. અમારે તૃપ્રત્યયાન્ત શબ્દને પણ મૃગ = શિયાળ” અર્થના વાચક રૂપે પ્રાપ્ત કરવો છે. તે ત્યારે બની શકે કે જ્યારે “મૃગ' અર્થક દ્રષ્ટ શબ્દગત તુન્ પ્રત્યયનો ‘રાતુન ૨.૪.૨૨' વિગેરે સૂત્રોથી તૃપ્રત્યય રૂપે આદેશ થવાથી ક્રોણુ શબ્દો શબ્દ રૂપે ફેરવાય. માટે અમે ‘તૃવી ૧૨.૪૮' સૂત્રથી ધાતુને તૃ૬ પ્રત્યય ન લગાડતા શસ્તુનં. ૨.૪.૨?' સૂત્ર, આ સૂત્ર અને ‘સ્ત્રિયામ્ ?.૪.૬૩ સૂત્રથી લૂ થી પરમાં રહેલા તુન્ નો વૃત્ આદેશ કરીએ છીએ.
શંકા :- ભલા, તુન્ પ્રત્યયાન્ત દ્રોણુ શબ્દની જેમ 'તૃવી ૫..૪૮' સૂત્રથી તૃ પ્રત્યય લાગીને નિષ્પન્ન થયેલો ઢોષ્ટ શબ્દ પણ રૂઢીથી મૃn = શિયાળ” અર્થનો વાચક બની શકે છે. એવું નથી કે ક્રિયાશબ્દો અમુક ચોક્કસ અર્થમાં ઢ ન બની શકે. જેમકે – “પરિગ્રીનો રાત્રે પ્રારB)' સ્થળે પરિ + ગ્રન્ ધાતુને નવા પ્રત્યય લાગવાથી નિષ્પન્ન થયેલો પરિગ્રીન શબ્દ ક્રિયાશબ્દ છે. છતાં તે પરિવજન ક્રિયાને કરનાર દરેક વ્યક્તિના વાચક રૂપે નથી બનતો પણ ‘સયાસી વિશેષ” ના જ વાચક રૂપે રૂઢ છે. માટે આ બધા સૂત્રોધી સુન્નો તૃઆદેશ કરવાનું છોડી દો.
સમાધાન - બરાબર છે, છતાં પુલિંગના વિષયમાં પુ પ્રત્યયો પરમાં વર્તતા તેમજ સ્ત્રીલિંગમાં સર્વત્ર મૃગાર્થક ષ્ટ શબ્દના જ પ્રયોગો કરવાના છે, શબ્દના નહીં અને પુલિંગના વિષયમાં ટા વિગેરે સ્વરાદિ પ્રત્યયો પરમાં વર્તતા વિકલ્પ મૃગાર્થક શોષ્ટ શબ્દના પ્રયોગો કરવાના છે. આ રીતની વ્યવસ્થા દર્શાવવાની છે. હવે જો આપણે રીસ્તુનો ૨.૪.૨૨' વિગેરે સૂત્રોથી વિશેષ વિધાન કરી પુંલિંગના વિષયમાં પુ પ્રત્યયો પરમાં વર્તતા તેમજ સ્ત્રીલિંગમાં સર્વત્ર રાષ્ટ્ર શબ્દને દ્રો શબ્દરૂપે ફેરવીને પ્રયોગો ન કરીએ અને તૃથ .૪૮' સૂત્રથી જ નિષ્પન્ન તૃપ્રત્યયાન્ત રાષ્ટ્ર શબ્દના પ્રયોગો કર્યા કરીએ તો પુલિંગના વિષયમાં શુ પ્રત્યયો પરમાં વર્તતા અને સ્ત્રીલિંગમાં સર્વત્ર રાષ્ટ્ર શબ્દના પણ પ્રયોગો થવા લાગે કે જે અનિષ્ટ છે. આવું ન થાય અને ઇષ્ટસ્થળે શસ્તુને ૨.૪.૨૨' વિગેરે સૂત્રોથી દ્રોણુ શબ્દમાંથી કરેલા શબ્દના જ પ્રયોગો થઇ શકે તે માટે શસ્તુન૦ ૨.૪.૨૨' વિગેરે સૂત્રોથી તુન્ નો ઝૂ આદેશ કરવો જરૂરી છે. (A) (મૃગ” એટલે આમ તો જંગલી પશુ ધાય. છતાં અહીં તેનો શિયાળ' અર્થ સમજવાનો છે. (B) બંન્યાસની કથા-રિવ્રાનો રાત્રે પ્રકાર તિ પ્રિયાન્તા આપ જિયારા મવત્તિ' પંક્તિનો અર્થ આમ
કરવો જેમ કે ‘પરિવ્રાનો રાત્રે પ્રાર' સ્થળે પરિવ્રાનવ શબ્દ યાસી વિશેષના વાચક રૂપે રૂઢ એવો વર પ્રત્યયાન્ત શબ્દ હોવા છતાં તે ક્રિયાશબ્દ ગણાય છે. અર્થાત્ ક્રિયાશબ્દ એવો પણ તે 'રયાસવિશેષ રૂપ અર્થમાં રૂઢ બની શકે છે. બ્ર.ન્યાસમાં આગળ ૩રચવાડને...તૂતિ ' પંક્તિનો અર્થ વિદ્વાનો સંગત કરવા પ્રયત્ન કરે. ‘આનંદબોધિનીકારે' પોતાની ટીકામાં તે પંકિત નથી દર્શાવી.