________________
૧.૪.૮૭
૩૬૯
તો ‘પૂર્વપવસ્થાનૢ૦ ૨.રૂ.૬૪' સૂત્રથી ૬ નો ૢ આદેશ કરવો અને જો તે સંજ્ઞામાં ન હોય તો ‘વજ્ર૦ ૨.૩.૭૬’ સૂત્રથી ર્ નો દ્ આદેશ કરવો અને પૂષાળો, અર્યમળો વિગેરે સ્થળે ‘ધૃવર્ષા ૨.રૂ.૬રૂ’ સૂત્રથી ગ્ નો [ આદેશ
કરવો.
આ સૂત્રમાં થયેલા પ્રથમ નિયમ મુજબ ઘુટ્ એવા શિ અને શેષ સિ પ્રત્યયો જ પરમાં વર્તતા રૂર્ અંતવાળા નામોના અને હૈં વિગેરેના સ્વરનો દીર્ઘ આદેશ થાય છે. તેથી વૅન્ડિનો વિગેરે પ્રયોગસ્થળે ો-નક્ વિગેરે પ્રત્યયો હોવાથી આ સૂત્રથી વ્ડિ વિગેરેના સ્વરનો દીર્ઘ આદેશ ન થયો.
(4) આ સૂત્રથી શેષ (સંબોધન એકવચન સિવાયનો) જ સિ પ્રત્યય પરમાં વર્તતા ફન્ અંતવાળા નામોના અને હૅન્ વિગેરેના સ્વરનો દીર્ઘ આદેશ થાય એવું કેમ ?
(a) છેૢ વ્ડિ! दण्डिन् + सि
હિન્
* ‘વીર્યવાન્ ૨.૪.૪' →
ૐ ‘નામન્સે ૨.૨.૧૨’
→
હિન્!
(b) à વૃત્રન! (c)
वृत्रहन् + सि
वृत्रहन्
. વૃત્રહ!
તે પૂર્વન્! (d) અે અર્થમન્!
पूषन् + सि
अर्यमन् +
अर्यमन्
દે અર્યમ!
पूषन्
દે પૂષ!
આ સર્વસ્થળે પરમાં સંબોધન એકવચનનો સિ પ્રત્યય છે. માટે આ સૂત્રથી રૂર્ અંતવાળા વિન્ડ અને વૃન્નહન્ ગત હૅન્ વિગેરેના સ્વરનો દીર્ઘ આદેશ ન થયો.
(5) શંકા ઃ- આ સૂત્રમાં થયેલા નિયમ મુજબ યુ ત્તિ અને શેષ સિ પ્રત્યયો સિવાયના પ્રત્યયો પરમાં વર્તતા હ નો સ્વર દીર્ધ ન થવો જોઇએ. તો ત્ત્તીહાનો વિગેરે સ્થળે ‘નિ વીર્થઃ ૧.૪.૮૫’ સૂત્રથી ક્ષન્ નો સ્વર દીર્ઘ કેમ થયો?
સમાધાન :- ખ઼ીદન્ શબ્દ ખ઼િદ્ ધાતુને ‘શ્વન-મારિશ્વન્॰ (૩ળા૦ ૬૦૨)' સૂત્રથી અર્ પ્રત્યય લાગી નિપાતનથી(A) સિદ્ધ થયો છે. તેમાં પ્તિ ધાતુનો હૈં અને અન્ પ્રત્યય મળીને ન્ નિષ્પન્ન થયો છે. માટે ખ઼ીદન્ ગત ખ઼િદ્ ધાતુ અને અન્ પ્રત્યય બન્ને અર્થવાન્ હોવા છતાં તે બન્નેના અંશનો મેળ પાડી નિષ્પન્ન થયેલા હૂઁ નો કોઇ અર્થ ન થતો હોવાથી તે અનર્થક છે. જ્યારે સૂત્રમાં દર્શાવેલો હન તો હનવ્ય હિંસા-ળત્યો: (T.૨, ૨૨૦૦)' આમ હિંસા અને ગત્યર્થક ધાતુ હોવાથી તે અર્થવાન છે. માટે ‘અર્થવાળું નાનર્થસ્વ' ન્યાયથી સૂત્રમાં અર્થવાન્ હન્ નું ગ્રહણ સંભવતું હોય તો અનર્થક હૈંન્ નું ગ્રહણ ન કરાય. તેથી આ સૂત્રમાં ખ઼ૌદ્દન્ ગત અનર્થક ન્ નું ગ્રહણ ન થતું હોવાથી આ સૂત્રોક્ત નિયમ પણ તેને લાગુ ન પડે. માટે અે વિગેરે પ્રત્યયો પરમાં વર્તતા ખ઼ીદન્ ગત હન્ના સ્વરનો ‘નિ વીર્થઃ ૧.૪.૮૫’સૂત્રથી દીર્ઘ આદેશ થઇ શકે છે.
(A) નિપાતનથી ખ઼ીહન્ શબ્દગત ખ઼િ ્ ધાતુનો સ્વર દીર્ઘ થાય છે.