________________
૨૭૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ૩૬ શ્વયતીતિ વિશ્વ ૩fશ્વ શબ્દનો ૫ત્તિ પ્રયોગ તેમજ સર્વાષિ, ધનૈષિ વિગેરે પ્રયોગોની સાધનિકા પૂર્યાસપ્રયોગ પ્રમાણે સમજવી. માત્ર એટલું વિશેષ કે નિપ્રયોગની નિષ્પત્તિ કરતી વખતે ‘સ્માતો: ૨.૪.૮૬' સૂત્ર તેમજ શિૐનુસ્વાર: રૂ.૪૦' સૂત્રની પ્રવૃત્તિ ન કરવી.
શંકા - શ્રેયાંસ અને મૂરિ પ્રયોગસ્થળે ઉરિત્ રૂથ પ્રત્યયાન્ત શ્રેયસ્ અને મૂયર્ શબ્દોને શિ પ્રત્યય પરમાં વર્તતા એકસાથે આ સૂત્ર અને શકિત: ૨.૪.૭૦' સૂત્રથી આગમ થઇ શકે એમ છે. તો 'અર્થે ૭.૪.૨૨૨' સૂત્રનો સ્પર્ધ એવા બે સૂત્રો પૈકી જે પર અર્થાત્ ઈષ્ટ સૂત્ર હોય તેની પ્રવૃત્તિ કરવી આ પ્રમાણે પણ અર્થ થતો હોવાથી ઇષ્ટ એવા આ સૂત્રથી– આગમ કર્યા બાદ શ્રેયસ્ + શ અને પૃથક્ +શિ અવસ્થામાં ‘પુન: સવિતાના સિદ્ધ4) 'ન્યાયાનુસારે ફરી ‘ઋવિત: ૨.૪.૭૦' સૂત્રથી – આગમ થવાની પ્રાપ્તિ વર્તતા બે – આગમ થવાથી અનિષ્ટપ્રયોગ સિદ્ધ થવાની આપત્તિ આવશે. તેથી ઋવિત: ૨.૪.૭૦' સૂત્રથી – આગમ ન થાય તે માટે સૂત્રમાં દ્વિતીય – આગમનું નિષેધક કોઇ પદ મૂકવું જોઇએ.
સમાધાન - એકસાથે પ્રાપ્તઆ સૂત્ર અને કવિત: ૨.૪.૭૦' સૂત્ર પૈકી‘સ્પર્વે ૭.૪.૨૨' સૂત્રાનુસારે ઈટ એવા આ સૂત્રની પ્રવૃત્તિ થતા ટરિત: ૨.૪.૭૦' સૂત્રની પ્રવૃત્તિનો બાધ થવાથી ‘સત્રને અર્થે પદ્ તસ્ વયિતનેB)' ન્યાયાનુસારે ‘સવિત: ૨.૪.૭૦' સૂત્રની પ્રવૃત્તિ બાધિત જ ગણાય. તેથી આ સૂત્રથી – આગમ થવા પૂર્વકની ટેવન્ + શ અને પૂનમ્ + શ અવસ્થામાં 'ગાલિત: ૨.૪.૭૦' સૂત્રથી દ્વિતીય – આગમ થવાની પ્રાપ્તિ જ નથી, તેથી સૂત્રમાં તેનું નિવેધક કોઇ પદ મૂકવાની જરૂર નથી.
શંકા - વ્યક્તિપક્ષનો સ્વીકાર કરવામાં આવે અર્થાત્ પદનો અર્થ વ્યક્તિ છે એમ માનવામાં આવે તો “વૃત્તિ અર્પે' ન્યાયની પ્રવૃત્તિને અવકાશ રહે. પણ પ્રસ્તુતમાં આકૃતિ પક્ષનો અર્થાત્ જાતિપક્ષનો સ્વીકાર કર્યો હોવાથી એટલે કે પદનો અર્થ જાતિ છે એમ માન્યું હોવાથી અહીં ‘
સ સ્પર્વે 'ન્યાયની પ્રવૃત્તિને નહીં પણ ‘પુનઃ પ્રવિજ્ઞાન9'ન્યાયની પ્રવૃત્તિને અવકાશ છે.
(આશય એ છે કે તે સ્પર્શે' અને 'પુનઃ પ્રસવાના' આ બન્ને ન્યાયોર્ષે ૭.૪.૨૨૬' પરિભાષાના જ વિસ્તાર રૂપ છે. વ્યતિપક્ષનો આશ્રય કરી જ્યારે ‘સર્વે ૭.૪.૨૨૬' સૂત્રને નિયમ કરનાર રૂપે સિદ્ધ કરવામાં આવે ત્યારે તે સ્પર્વે' ન્યાયની સિદ્ધિ થાય છે અને આકૃતિ (= જાતિ) પક્ષનો આશ્રય કરી જ્યારે “સ્પર્ષે ૭.૪.૨૨૬' સૂત્રને વિધાયક રૂપે સિદ્ધ કરવામાં આવે ત્યારે પુનઃ પ્ર વિજ્ઞાન' ન્યાયની સિદ્ધિ
(A) પરસૂત્ર દ્વારા પૂર્વસૂત્ર બાધિત હોય તો પણ પ્રરાંગ વર્તતા પુનઃ પૂર્વસૂત્રની પ્રવૃત્તિ થઇ શકે છે. (B) સ્પર્ધ એવા બે સૂત્રો પૈકી અમુક સૂત્રની પ્રવૃત્તિ થવાના કારણે જે અન્ય સૂત્રની પ્રવૃત્તિ બાધિત થાય તે બાધિત
જ ગણાય.