SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન શંકા ઃ- ૬ આગમ પૂર્વે પ્રિયત્રિ શબ્દસ્વરૂપને આશ્રયીને અને તિસૃ આદેશ થયા પછી પ્રિયંતિસૃ શબ્દસ્વરૂપને આશ્રયીને પ્રાપ્ત હોવાથી ‘શક્વાન્તરસ્ય પ્રાળુવન્નિધિરનિત્યો મતિ(A) ' ન્યાયાનુસારે તે અનિત્ય ગણાય અને ગ્ આગમ પૂર્વકની પ્રિયત્રિન્ + મ્યાન્ અને પ્રિયંત્રન્ + મિત્ વિગેરે અવસ્થાઓમાં ર્ આગમ વ્યવધાયક બનવાથી તિર્ આદેશ ન થઇ શકતા માત્ર પ્રિયંત્ર + ચામ્ અને પ્રિયત્રિ + મિસ્ વિગેરે અવસ્થાઓમાં જ થઇ શકતો હોવાથી તિર્ આદેશની અનિત્યતા પણ સ્પષ્ટપ્રાયઃ છે. આમ બન્ને વિધિઓ અનિત્ય હોવાથી ‘સ્પર્ષે ૭.૪.૧૧' સૂત્રાનુસારે પર એવા ‘ત્રિવતુર૦ ૨.૧.૧' સૂત્રથી થતી તિસૃ આદેશવિધિ પૂર્વે થવાથી ર્ આગમનું વ્યવધાન ન નડતા પ્રિયંતિકૃમ્યાત્ અને પ્રિયતિક્રૃમિઃ વિગેરે ઇષ્ટપ્રયોગો સિદ્ધ થઇ શકતા હોવાથી સૂત્રમાં સ્વરે પદ મૂકવાની કોઇ જરૂર નથી. ૨૬૬ (અહીં આ વાત ધ્યાનમાં રાખવી કે ‘ત્રિચતુરસ્૦૨.૬.' સૂત્રવર્તી ત્રિ તે સૂત્રમાં વર્તતા સ્થાો પદવાચ્ય સ્યાદિપ્રત્યયો દ્વારા આક્ષિપ્ત નામ રૂપ પ્રકૃતિનું (‘ત્રિ એવું નામ' આ પ્રમાણે) વિશેષણ હોવાથી 'વિશેષળમન્તઃ ૭.૪.૨રૂ' પરિભાષા પ્રમાણે ત્રિ શબ્દાન્ત પ્રિયત્રિ વિગેરે નામોને તે સૂત્રથી તિસૃ આદેશની પ્રાપ્તિ આવે અને પ્રિયંત્રિ + યામ્, પ્રિયત્રિ + મિસ્ વિગેરે અવસ્થાઓમાં – આગમ પણ પ્રિયત્રિ અવયવીને જ થતો હોવાથી તિસૃ આદેશ રૂપ વિધિમાં તે વ્યવધાયક ન બનતા તિરૢ આદેશ ર્ આગમ થતા પૂર્વે અને ર્ આગમ થયા પછી ઉભય અવસ્થાઓમાં થઇ શકતો હોવાથી આમ તો તે નિત્ય ગણાય. પણ ‘નિર્વિશ્યમાનસ્વાઽવેશા પ્રવૃત્તિ)'ન્યાયાનુસારે તિરૃ આદેશ સમસ્ત પ્રિયત્રિ અવયવીનો ન થતા ‘ત્રિપતુરસ્॰ ૨.૨.' સૂત્રનિર્દિષ્ટ માત્ર ત્રિ અવયવનો જ થતો હોવાથી ર્ આગમ પૂર્વકની પ્રિયત્રિન્ + સ્વામ્ અને પ્રિયંત્રિન્ + મિત્ વિગેરે અવસ્થાઓમાં – આગમ વ્યવધાયક બનતા તિરૃ આદેશ ન થઇ શકવાથી તેને અનિત્ય કહ્યો છે.) સમાધાન :- સૂત્રમાં સ્વરે પદ ન હોય અને આ સૂત્ર કરતા પર એવા ‘ત્રિચતુરસ્॰ ૨.૨.૧’ સૂત્રથી તિક્ આદેશ પૂર્વે થાય તો પણ ‘પુન: પ્રસ્તવિજ્ઞાનાસિદ્ધમ્ (પરિ.શે. રૂ૧)(C) 'ન્યાયાનુસારે પ્રિતિક્ + ધ્યાન્ અને પ્રિયંતિ! + મિત્ વિગેરે અવસ્થાઓમાં આ સૂત્રથી ર્ આગમની પ્રાપ્તિ વર્તતા મ્ આગમ થવાથી પ્રિયંતિક઼ભ્યામ્ અને પ્રિયતિવૃન્ત્રિઃ વિગેરે અનિષ્ટપ્રયોગો સિદ્ધ થવાની આપત્તિ આવે. તો અનિષ્ટપ્રયોગોનો આપાદક ર્ આગમ ન થાય તે માટે સૂત્રમાં સ્વરે પદ હોવું જરૂરી છે. શંકા :- ‘પુનઃ પ્રસા॰' ન્યાયનો બાધક એવો ‘સત્ તે વિપ્રતિષેષે (=સ્પર્ષે) પર્ વાધિત તત્ વાધિતમેવ ' ન્યાય હોવાથી પ્રિયતિર્ + સ્વામ્ અને પ્રિયંતિ! + મિસ્ વિગેરે અવસ્થાઓમાં પુનઃ ર્ આગમ ન થઇ શકે. આશય એ છે કે એકસ્થળે અન્યત્ર સાવકાશ એવા જે બે સૂત્રોની પ્રાપ્તિ હોય તે બન્ને સૂત્રો સ્પર્ધા કહેવાય અને સ્પર્ધ (A) આ ન્યાયને લઇને આગમ શીરીતે અનિત્ય બને તેનો વિશેષ ખુલાસો આ જ સૂત્રના વિવરણમાં પૂર્વે કરી દીધો છે. (B) સૂત્રમાં જે શબ્દોના નિર્દેશ કર્યા હોય તે શબ્દોના જ આદેશો થાય છે. (C) પરસૂત્ર દ્વારા પૂર્વસૂત્ર બાધિત હોય તો પણ પ્રસંગ વર્તતા પુનઃ પૂર્વસૂત્રની પ્રવૃત્તિ થઇ શકે છે.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy