________________
૨.૪.૬૩
૨૫૭ શંકા - પિ વિગેરે શબ્દો સ્વાભાવિક રીતે જ નપુંસકલિંગમાં વર્તે છે. જો તેઓ અન્યલિંગમાં વર્તતા હોય તો તેમને થતી સૂત્રપ્રવૃત્તિના નિષેધ માટે સૂત્રમાં નવસ્વ વિશેષણના અનુવૃત્તિની આવશ્યકતા રહે. પણ તેવું ન હોવાથી સૂત્રમાં નપુંસવ વિશેષણની અનવૃત્તિ નિરર્થક છે.
સમાધાન - વિગેરે શબ્દો જ્યારે કોકની સંજ્ઞામાં વર્તવાના કારણે યદચ્છાશબ્દA) રૂપે વર્તતા હોય કે પછી રાતીચૅવંશીત: = આ રીતે ક્રિયાશબ્દ(B) રૂપે વર્તતા હોય ત્યારે તેઓ અન્યલિંગમાં પણ જોવા મળે છે. તેવા સ્થળે આ સૂત્રથી આ આદેશ ન થઈ જાય તે માટે સૂત્રમાં નપુંસવસ્થ વિશેષણની અનુવૃત્તિ સાર્થક છે.
(a) ધિના
(b) સાથે ધિ + 21
ધ + ડે :: પુસિ ના ૨.૪.૨૪' – રવિ + ના - “હિત્યનિતિ ૨.૪.૨૨' + = ધિના તો. ૨.૨રૂ' – +
= તથા અહીં યદચ્છાશબ્દ કે ક્રિયાશબ્દ રૂપે વર્તતો પિ શબ્દ નપુંસકલિંગમાં વર્તતો ન હોવાથી તેના અંત્યવર્ણનો આ સૂત્રથી સન્ આદેશ ન થયો.
(ii) શંકા - ગતિબા હિમોન પ્રયોગસ્થળે આ સૂત્રથી મતિ ના અંત્યનો અર્ આદેશ થયો હોવાથી આ સૂત્ર સાવકાશ છે અને વારના પ્રયોગસ્થળે નાસ્વ ૨.૪.૬૪' સૂત્રથી આગમ થયો હોવાથી ‘મના સ્વરે ૨.૪.૬૪' સૂત્ર પણ સાવકાશ છે. હવે પ + ટ અવસ્થામાં બન્ને સૂત્રોની પ્રવૃત્તિ પ્રાપ્ત છે. તે
ર્ષે ૭.૪.૨૨૬' પરિભાષાથી પર હોવાના કારણે બળવાન બનાસ્વરે ૨.૪.૬૪' સૂત્રથી – આગમ થવો જોઇએ, તેને બદલે તમે આ સૂત્રથી ધિ ના અંત્યનો અ આદેશ કરી પ્રયોગ શી રીતે સિદ્ધ કરી શકો?
સમાધાન - “ ૭.૪.૨૨૨' સૂત્રમાં બે સૂત્રો પૈકી જે પરસૂત્ર હોય તેની પ્રવૃત્તિ કરવી એમ કહ્યું છે, પરંતુ પર શબ્દનો ‘ઇષ્ટ' અર્થ પણ થાય છે. તેથી અર્થે ૭.૪.૨૨૨' સૂત્રનો ‘બે સૂત્રો પૈકી જે ઈષ્ટસૂત્ર હોય તેની પ્રવૃત્તિ કરવી” આવો અર્થ પણ થઇ શકે છે. તેથી પ + 27 અવસ્થામાં બનાસ્વર૦ ૨.૪.૬૪' સૂત્ર (A) શબ્દ ચાર પ્રકારના હોય છે (a) જાતિ શબ્દ - જો વિગેરે (b) ગુણ શબ્દ - સુવ7 વિગેરે (c) ક્રિયા શબ્દ -
પાક વિગેરે (d) યદચ્છા (સંજ્ઞા) શબ્દ - હિન્દુ વિગેરે. (B) ક્રિયા શબ્દો ત્રિલિંગ = વિશેષણ શબ્દો હોય છે. તેથી તેઓ કોઇપણ લિંગમાં વર્તી શકે. [મળ્યાવિશાબ્દો હિ
ઝિયારત્વ ત્રિનિર્વાન્નિત્યસ્ત્રીવિષયો પીતા (.૪.૨૨ બ્ર.ન્યાસ)] યદચ્છા શબ્દો જે પદાર્થની સંજ્ઞામાં વર્તે તે પદાર્થના લિંગનું ગ્રહણ કરી લેતા હોય છે.