SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ‘નપુંસકલિંગ એવા વિગેરે અંતવાળાનામોના....' અર્થ પ્રાપ્ત થાય છે. પણ પિ વિગેરે કે પિ વિગેરે અંતવાળા નપુંસકલિંગ નામોના....”અર્થ પ્રાપ્ત નથી થતો. વિવિગેરે અંતવાળાનામોમાં વર્તતા વિવિગેરે અંશો તો નપુંસકલિંગ છે જ. તેથી નપુંસકલિંગ પિ વિગેરે અંતવાળા નામો ચાહે નપુંસકલિંગ હોય કે કોઈ અન્યલિંગી હોય તો પણ આ સૂત્રની પ્રવૃત્તિ થઇ શકે છે. શંકા - ‘વિરોષપમન્ત: ૭.૪.૨૨૩' પરિભાષા પ્રમાણે જો પિ વિગેરે અંતવાળા નામોને આ સૂત્રની પ્રવૃત્તિ થતી હોય તો સર્વત્ર પિ વિગેરે અંતવાળાનામોને આ સૂત્રની પ્રવૃત્તિ થવી જોઇએ, કેવળ વિગેરે નામોને નહીં. તો બા વિગેરે પ્રયોગો શી રીતે સિદ્ધ થશે? સમાધાનઃ- “ત્રપશિવજશ્મિન (રિશે. રૂ૦)(A) 'ન્યાયથી અવયવને વિશે પણ અવયવીનો વ્યવહાર થાય છે. તેથી જ વિગેરે અંતવાળા નામોમાં અવયવરૂપે વિદ્યમાન કેવળ પિ વિગેરે પણ ધ્યન્તવ જ ગણાવાથી કેવળ પિ વિગેરે નામોને પણ આ સૂત્રની પ્રવૃત્તિ થઇ શકતા રબા વિગેરે પ્રયોગ સિદ્ધ થઇ શકશે. શંકા - “ચશિવમવોડનાના (જિ. . રર)(B) 'આવો પણ ન્યાય હોવાથી નામસ્થળે અવયવને વિશે અવયવીનો વ્યવહાર નથી થતો. તેથી અવયવરૂપ પિ વિગેરે નામો ધ્વન્તવત્ ન ગણાતા રખા વિગેરે પ્રયોગો સિદ્ધ નહીં થઈ શકે. સમાધાન - આ ન્યાય પ્રત્યયવિધિના વિષયમાં જ નામસ્થળે અવયવને વિશે અવયવીના વ્યવહારનો નિષેધ કરે છે. જેમકે – સૂત્રાત્ ૬.૨.૨૨૦' સૂત્રથી છ સિવાયના શબ્દથી પરમાં રહેલા સૂત્રઅંતે હોય ગોવા શબ્દને પ્રત્યય થાય છે. તો તે સૂત્રથી પ્રત્યય કન્ય સિવાયના શબ્દથી પરમાં રહેલા સૂત્રાન્ત શબ્દને જ લઈને થાય, પણ “પશિવદેવસ્પિ૦' ન્યાયથી કેવળ સૂત્ર શબ્દને ન થાય. કારણ ફુ વિગેરે પ્રત્યયવિધિ સ્થળે “ચપશિવમવડનાના 'ન્યાય “ત્રપશિવન્ટે૦િ ' ન્યાયનો બાધક બને છે. પરંતુ પ્રસ્તુતમાં ય વિગેરેના અંત્યનો આદેશ કરવો એ કાંઈ પ્રત્યયવિધિનથી. તેથી ‘શિવમવોડનાના' ન્યાય લાગવાનો અહીં અવસર ન વર્તતા ‘શિવમિન 'ન્યાયથી કેવળ પિ વિગેરે નામો ધ્યાવત્ ગણાવાથી વિગેરે પ્રયોગ સિદ્ધ થઈ શકશે. (4) પ્રિયં જ ય સ = પ્રિયપ અવસ્થામાં આમ તો રણુર:- ૭.૩.૭૨' સૂત્રથી જૂ પ્રત્યય (A) અવયવને વિશે અવયવીનો વ્યવહાર થઇ શકે છે. સ્મિ= એક અવયવને વિશે, ચપશિવત્ = અવયવી સદશ વ્યવહાર થઇ શકે છે. પૂ. મહેસ ગણિજી'ના ન્યાયસંગ્રહમાં આના બદલે “નાચત્તવર્િ (ચા. સં. ૨/)' ન્યાય છે. (B) નામ રૂપ અવયવની સાથે અવયવીસદશ વ્યવહાર નથી થતો. (૨ (‘શિવોડનાના) વત્તા नाम्ना०' इति च परिभाषा प्रत्ययविधिविषयैव (परि. शे.३२ टोका))
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy