________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
અહીં સંખ્યાવાચી દિ શબ્દથી પરમાં અન્ન શબ્દ નથી, પણ અહ શબ્દ છે. માટે આ સૂત્રથી તેનો અન્
આદેશ ન થયો. (6)
આ સૂત્રથી ઙિ પ્રત્યય જ પરમાં વર્તતા સંખ્યાવાચી આદિ શબ્દોથી પરમાં રહેલા અન્ન નો અન્ આદેશ થાય એવું કેમ ?
૧૯૬
(a) વ્યહ્ર: * વ્યહ્ન + સિ, * ‘મો : ૨.૨.૭૨' → હ્રર્, * ‘ર; પાત્તે ૨.રૂ.રૂ' → : । અહીંવિ + અન્ન થી પરમાં ઙિ પ્રત્યય નથી. તેથી અન્ન નો અન્ આદેશ ન થયો ।।૦।।
-
સૂત્રાર્થ :
નિય આપ્ ।। ૧.૪.।। રૃ.પૃ.-નિવ: પરસ્થ છે: સ્થાને ‘આમ્’ કૃત્યવમાવેશો પ્રવૃત્તિ નિયામ્, પ્રામખ્યામ્ ।। નૌ નામથી પરમાં રહેલા ઙિ (સ.એ.વ.) પ્રત્યયના સ્થાને આમ્ આદેશ થાય છે. વિવરણ :- (1) શંકાઃ- આ સૂત્રમાં નિયઃ પદને પંચમ્યન્ત ગણી પૂર્વસૂત્રથી ત્તિ પ્રત્યયની અનુવૃત્તિ લઇ ‘નૌ શબ્દથી પરમાં રહેલા હિ પ્રત્યયનો આ આદેશ થાય છે' આમ સૂત્રનો અર્થ કર્યો છે. પરંતુ સૂત્રસ્થ નિયઃ પદને ષષ્ઠચન્ત ગણી ઙિ પ્રત્યયની અનુવૃત્તિ લીધા વિના ‘નૌ શબ્દનો આ આદેશ થાય છે' આવો સૂત્રનો અર્થ કેમ નથી કર્યો ? સમાધાન :- હંમેશા લોકમાં જે શબ્દપ્રયોગ થતા હોય તેમાં પ્રકૃતિ-પ્રત્યયનો મેળ પાડી વ્યાકરણશાસ્ત્ર તેમનું અન્વાખ્યાન (પાછળથી) પુનઃ કથન કરતું હોય છે. પ્રસ્તુતમાં સૂત્રસ્થ નિયઃ શબ્દને ષષ્ઠચન્ત ગણી તમારા કહેવા મુજબનો સૂત્રાર્થ કરવા જઇએ તો લોકમાં આમ્ આવો કોઇ પ્રયોગ થતો ન હોવાથી સૂત્રાર્થ સંગત ન થાય. જ્યારે લોકમાં નૌ શબ્દથી પરમાં હિ પ્રત્યયનો સમ્ આદેશ થયો હોય તેવો નિયામ્ પ્રયોગ જોવા મળે છે. માટે અમે સૂત્રસ્થ નિયઃ પદને પંચમ્યન્ત ગણી કિ પ્રત્યયની અનુવૃત્તિ લેવાપૂર્વક આ સૂત્રનો અર્થ કરીએ છીએ.
આગલા સૂત્રમાં ઙિ પ્રત્યય સપ્તમ્યન્ત હતો. આ સૂત્રમાં ‘અર્થવાધિમ િવિપરિળામ:’ન્યાયાનુસારે તેની ષષ્ઠચન્હ રૂપે અનુવૃત્તિ લઇ તેને સ્થાની (આદેશી) રૂપે દર્શાવ્યો છે.
(2) દૃષ્ટાંત -
(i) નિયામ્
नयतीति क्विप्
(ii) પ્રામખ્યામ્
ग्रामं नयतीति क्विप् =
→ પ્રામની + વિવક્ (0)
* ‘વિશ્વવ્ ૯.૨.૪૮’
→ ની+કિ
ઝૂ ‘નિય આમ્ ૧.૪.૨'
→ ↑ + આત્
* ‘ધાતોરિવ′′૦ ૨.૨.૫૦' → નિષ્ક્ર=નિયામ્ા # ‘નિવ ગામ્ ૧.૪.' → પ્રામળી + સામ્
* ‘વિશ્વવૃત્તે ૨.૨.૮’ → ગ્રામ+=ગ્રામખ્યાખ્
* ‘વિવત્ ૧.૨.૪૮’
* ‘પ્રામામ્રા૦ ૨.રૂ.૭૨' → ગ્રામળી + s