________________
૧૮૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન સમાધાન - આ આપત્તિ નહીં આવે, કેમકે નામ શબ્દસ્થળે નમ્ + ઇન્ = નામ આમ સંપૂર્ણ પ્રકૃતિપ્રત્યયનો સમુદાય જ અર્થવાનું છે, પણ તેના અવયવો નહીં. અવયવભૂત નામ્ ધાતુનો પ્રહ્ત્વ = નમ્રતા' અર્થ અને વ પ્રત્યયનો ભાવ” અર્થ તો અન્વય-વ્યતિરેક દ્વારા કલ્પાયેલ હોવાથી કાલ્પનિક છે. આશય એ છે કે વૈયાકરણો શબ્દનિત્યત્વવાદી છે, તેથી તેમના મતે શબ્દમાં પ્રકૃતિ-પ્રત્યાયનો વિભાગ ન સ્વીકારાતા માત્ર સ્ફોટ(A) રૂ૫ અખંડ પદ કે વાક્ય જ અર્થના બોધક રૂપે મનાય છે. છતાં તેમણે સ્વશાસ્ત્રની પ્રક્રિયાના નિર્વાહ માટે અન્વય-વ્યતિરેક દ્વારા પ્રકૃતિ-પ્રત્યયના અર્થવત્તાની કલ્પના કરી છે. તે આ પ્રમાણે – નામ શબ્દનો પ્રયોગ કરાતા બે અર્થ પ્રતીત થાય છે; પ્રલત્વ” અને “ભાવ”. તેમજ નામ્ ધાતુ અને ઘ પ્રત્યય આ બે વસ્તુ પણ પ્રતીત થાય છે. આમાંથી કયો અર્થ ના ધાવંશનો અને કયો અર્થ પ્રત્યયાંશનો છે તે નક્કી કરવા માટે આપણે ક્ + ઇન્ = પશબ્દનો પ્રયોગ કરીએ. અહીંના ધાતુ ચાલ્યો ગયો, પણ્ ધાતુ આવ્યો અને પ્રત્યય એમનો એમ રહ્યો છે. સાથે સાથે પ્રહત્વ અર્થ ચાલ્યો ગયો, ‘વિક્લિતિ અર્થે આવ્યો અને ભાવ” અર્થ એમનો એમ રહ્યો છે. તેથી ‘તત્સત્તે તત્સવં = અ:” અને “મા તમાd: = વ્યતિરે: 'વ્યાખ્યાનુસાર નામ્ ધાતુની વિદ્યમાનતામાં પ્રહત્વ અર્થનું હોવું અને નામ્ ધાતુની ગેરહાજરીમાં પ્રહત્વ” અર્થનું ચાલ્યા જવાનું જણાતું હોવાથી પ્રહત્વ” અર્થ ના ધાતુનો છે તેમ કલ્પાય છે અને “ભાવ” અર્થ પ્રત્યયનો છે તેમ કલ્પાય છે. તો હવે આ સૂત્રમાં ‘અર્થવ ' ન્યાયથી અર્થવાનું નાનું નિમિત્તરૂપે ગ્રહણ કરવાનું છે. જેમ વેલડીઓથી આચ્છાદિત પ્રદેશમાં ખુંધ રૂપ લક્ષણ જોવાથી કલ્પાય છે કે “અહીં બળદ હશે' તેમ નામ શબ્દસ્થળે અન્વય-વ્યતિરેક રૂપ લક્ષણથી ના ધાવંશમાં અર્થવત્તાની કલ્પના થતી હોવાથી તે લાક્ષણિક રૂપે અર્થવાનું ગણાય. જ્યારે સૂત્રમાં અખંડ શબ્દરૂપે નિવિષ્ટ મા પ્રત્યાયના આદેશ નામ્ માં “બહુત્વાદિ' અર્થવત્તાની વિના કલ્પનાએ સહજતાથી પ્રતીતિ થતી હોવાથી તે પ્રતિપદોક્ત રૂપે અર્થવાનું ગણાય. તેથી ‘ર્થવો .' ન્યાયથી આ સૂત્રમાં અર્થવાનું નાનું નિમિત્તરૂપે ગ્રહણ કરવાનાં અવસરે નક્ષ-પ્રતિપો: પ્રતિરોચ્ચેવ પ્રહ' ન્યાયાનુસારે પ્રતિપદોક્ત મામ્પ્રત્યયના આદેશ નાનું જ ગ્રહણ થશે. તેથીન્ડના સ્થલીય લાક્ષણિક નાધાવંશનું આ સૂત્રમાં નિમિત્તરૂપે ગ્રહણ ન થવાથી શબ્દના સમાનસ્વર મનો આ સૂત્રથી દીર્ઘ આદેશ થવાની આપત્તિ નહીં આવે ૪૭ll
7 II ૨.૪.૪૮ बृ.वृ-नृशब्दसम्बन्धिनः समानस्य नामि परे दी? वा भवति। नृणाम्, नृणाम् ; अतिनणाम्, અતિવૃVIIમ્ II૪૮ાા સૂત્રાર્થઃ- ના પ્રત્યય પરમાં વર્તતા શબ્દસંબંધી સમાનસ્વરનો દીર્ધ આદેશ વિકલ્પ થાય છે. (A) વૈયાકરણોનો ‘શબ્દનિત્યત્વવાદ - સ્ફોટવાદ' વિગેરે જાણવાવાક્યપદીય, વૈયાકરણ સિદ્ધાન્ત મંજૂષાદિ ગ્રંથોનું
અવલોકન કરવું.