________________
९.४.४५
૧૭૭
સમાધાન :- જો આ રીતે સંયોગાન્ત ત્ નો લોપ અસત્ મનાતો હોય તો પચન્ ત્ + સિ = પવસ્ અને યનન્ ત્ + સિ = યનમ્ અવસ્થામાં ‘પવસ્ય ૨.૨.૮૬' સૂત્રથી થતો સિ (F) પ્રત્યયનો લોપ પણ અસત્ થશે. જેથી પુનઃ ‘પવસ્ય ૨.૧.૮૧' સૂત્રથી પચત્ અને યજ્ઞન્ ના સંયોગાન્ત સ્ નો લોપ કરવા જતા તે ત્ પદને અંતે ન ગણાવાથી તેનો લોપ નહીં થઇ શકે. આમ પવન્ અને યજ્ઞપ્રયોગો સિદ્ધ ન થતા પવૅત્ અને યજ્ઞઆવા અનિષ્ટપ્રયોગો
સિદ્ધ થવાની આપત્તિ આવશે.
શંકા ઃ- આ આપત્તિ નહીં આવે, કેમકે હંમેશા પરસૂત્રથી પ્રાપ્ત કાર્ય કરવાનું હોય ત્યારે પૂર્વસૂત્રથી થયેલું કાર્ય અસત્ થાય. પરંતુ એકના એક સૂત્રથી જ્યારે ક્રમશઃ બે વાર કાર્યો કરવાના હોય ત્યારે પૂર્વે થયેલું કાર્ય અસત્ થતું નથી. પ્રસ્તુતમાં પવસ્ અને યનમ્ સ્થળે ‘પવસ્થ ર.૬.૮૦' સૂત્રથી સંયોગાન્ત ત્તિ (F) પ્રત્યયનો લોપ કર્યા બાદ પુનઃ તે જ સૂત્રથી સંયોગાન્ત સ્ નો લોપ કરવાનો છે. આમ એક જ સૂત્રપ્રાપ્ત બંને કાર્યો હોવાથી પૂર્વે થયેલો સિ (F) પ્રત્યયનો લોપ અસત્ ન થઇ શકે. તેથી પુનઃ ‘પવસ્ય ૨.૨.૮૧' સૂત્રથી પચત્ અને યજ્ઞન્ ના સંયોગાન્ત ત્નો લોપ થશે અને પૂર્વે દર્શાવ્યા મુજબ ‘નામ્નો નો ૨.૬.૬૬' સૂત્રથી ગ્ના લોપ પ્રસંગે ત્ નો લોપ અસત્ થવાથી પવન્ અને યજ્ઞન્ પ્રયોગો સિદ્ધ થઇ શકશે.
સમાધાન :- બરાબર છે, પરંતુ સૂત્રમાં ‘વ્યગ્નન’ પદ ન મૂકીએ તો બે આપત્તિઓ આવે છે. તે આ પ્રમાણે – (a) રાખન્ + સિ, ‘નિ વીર્યઃ ૧.૪.૮૫' સૂત્રથી દીર્ઘ થતા રાજ્ઞાન્ + ત્તિ અવસ્થામાં ત્તિ એ યૂ સિવાયનો વ્યંજનાદિ પ્રત્યય હોવાથી ‘નામ સિવ્॰ ૧.૧.ર૧’ સૂત્રથી રાખન્ નામ પદ બને છે. તેથી તેના અંત્ય ૬ નો ‘નામ્નો નો॰ ૨.૧.૧૧' સૂત્રથી લોપ થતા રાખા + ત્તિ અવસ્થામાં સિ (F) પ્રત્યય સંયોગાન્ત ન રહેવાથી ‘પવસ્ય ૨.૨.૮૬’ સૂત્રથી તેનો લોપ ન થતા રાખાઃ આવો અનિષ્ટપ્રયોગ સિદ્ધ થવાની આપત્તિ આવે છે. (b) ‘વિવ .?.૪૮’ पर्णध्वंस्, ‘नो व्यञ्जनस्या० सूत्रथी उखया स्रंसते इति क्विप् = उखास्रंस् भने पर्णानि ध्वंसते इति क्विप् ૪.૨.૪’સૂત્રથી કાસ્રમ્ + સિ = ઙવાસ્રમ્ અને પńધ્યસ્ + સિ = પળેષ્વસ્ અવસ્થામાં એકસાથે બે સૂત્રોની પ્રાપ્તિ છે. એક ‘પવસ્ય ૨.૨.૮૬' સૂત્રથી સંયોગાન્ત સ્ (#) પ્રત્યયના લોપની પ્રાપ્તિ છે અને બીજું ‘સંયો।સ્યાવા ૨.૬.૮૮' સૂત્રથી ગલ્રાસ્ત્રમ્ અને પર્ણથ્થર્ ની અંતે રહેલા સંયોગના આદિ સ્ નો લોપ થવાની પ્રાપ્તિ છે. હવે ‘પવસ્ય ૨.૬.૮૧' સૂત્ર પરસૂત્ર છે. પરંતુ ‘સંયો।સ્યાવો૦ ૨.૧.૮૮' સૂત્ર તેનું અપવાદસૂત્ર છે. ઉત્સર્ગ એવા ‘પવસ્ય ૨.૨.૮૬’સૂત્રની પ્રવૃત્તિનો બાધ કરી પૂર્વે અપવાદસૂત્ર પ્રવર્તશે. કેમકે સર્વત્ર પર એવા ઉત્સર્ગસૂત્ર કરતા અપવાદસૂત્ર વચનપ્રામાણ્યથી (પોતાની રચનાના સામર્થ્યથી) બળવાન બને છે. જો અપવાદ સૂત્રની પ્રવૃત્તિ થવાની ન હોય અને પર એવું ઉત્સર્ગસૂત્ર જ પ્રવર્તવાનું હોય તો અપવાદસૂત્રની રચના જ નિરર્થક ઠરે. તે નિરર્થક ન ઠરે માટે સર્વત્ર અપવાદસૂત્ર ઉત્સર્ગસૂત્રની પ્રવૃત્તિનો બાધ કરીને પોતાની પ્રવૃત્તિ પૂર્વે કરે છે. જેમકે વગષ્ઠતમ્ સ્થળે પદને અંતે + ણ્ = ← આ પ્રમાણે સંયુક્ત વ્યંજનો છે તેથી અહીં પર એવા ઉત્સર્ગ પવસ્ય ૨.૬.૮૬' સૂત્રથી સંયોગાન્ત પ્
=