________________
૧.૪.૪૫
૧૭૫
(c) પ્રામળી: (d) ઝીલાતપા:
=
* ‘વિવત્ ૧.૨.૪૮’ → પ્રામં નવતીતિ વિશ્વમ્ = પ્રામળી + ત્તિ, હ્રીતાનું પાતીતિ વિશ્વમ્ = જીતાના + ત્તિ, * ‘સો રુ: ૨.૨.૭૨’ → ગ્રામળીર્, નીતાલવાદ્, * ‘ર: પવાત્તે ૧.રૂ.રૂ’
→ પ્રામળી:, નીતાનાઃ ।
-
અહીંલક્ષ્મી વિગેરે નામો દીર્ઘ ર્ં કારાન્ત કે આ કારાન્ત છે પણ તેઓ ી કે આ પ્રત્યયાન્ત નથી, માટે આ સૂત્રથી સિ પ્રત્યયનો લોપ ન થયો.
(4) આ સૂત્રની પ્રવૃત્યર્થે ી અને આપ્રત્યયાન્ત નામો દીર્ઘ રૂપે જ હોવા જોઇએ એવું કેમ ?
(a) નિષ્ઠોશામ્નિ: (b) ઐતિહત્વ: – * ‘પ્રાત્યવરિ૦ રૂ.૨.૪૭' → નિર્માત: જોશાન્ધ્યાઃ = નિોશામ્વી, ઘામતિાન્ત: = અતિવા, મૃ મોક્ષાન્તે ૨.૪.૧૬' → નિોશાસ્ત્રિ + સિ, અતિવદ્ઘ + ત્તિ, * ‘ઓ હ્ર: ૨.૨.૭૨' → નિોશાન્વિત્, અતિવર્ ‘ર: પલાત્તે૦ ૧.રૂ.રૂ’ → નિોશામ્નિ:, ઐતિહત્વ:।
આ બન્ને સ્થળે જોશાન્વી અને હા નામના દીર્ઘ ઙી અને આપ્ પ્રત્યયો પાછળથી હ્રસ્વ થઇ ગયા છે, માટે આ સૂત્રથી ત્તિ પ્રત્યયનો લોપ ન થયો.
(5) વ્યંજનાન્ત નપુંસક નામોથી પરમાં વર્તતા સિ પ્રત્યયનો પર એવા ‘અનતો નુર્ ૧.૪.૬' સૂત્રથી લુપ્ થાય છે, તેથી આ સૂત્રથી લુમ્ નહીં થાય. તેથી યત્ + સિ, તત્ + સિં, * ‘બનતો જીવ્ ૧.૪.૧૧' → ત્ તમ્, તત્ તમ્ પ્રયોગ થશે.
ન
(6) શંકા ઃ - આ સૂત્ર ‘વીર્ઘદ્યાવ્યગ્નનાત્ સેઃ' કરતા ‘વીર્ઘદ્યાન્ સેઃ' આવું લાઘવ યુક્ત બનાવવું જોઇએ. કેમકે સૂત્રમાં વ્યગ્નન પદ ન મૂકીએ તો પણ રાનાન્ + ત્તિ અવસ્થામાં વ્યંજનાન્ત રાખૉન્ નામના અંત્ય વ્યંજન અને સિ (F) પ્રત્યયનો સંયોગ થતા ‘પવસ્થ ર.૧.૮૧' સૂત્રથી પદના અંતે રહેલા સંયોગના અંત્ય વ્યંજન સિ (F) નો લોપ થવાનો જ છે.
सि
સમાધાનઃ- જો સૂત્રમાં ‘વ્યગ્નન’ પદ ન મૂકીએ તો રાજ્ઞા વિગેરે પ્રયોગ સિદ્ધ ન થઇ શકે. કેમકે રાજ્ઞાન્ + 1 = રાનામ્ અવસ્થામાં ‘પવસ્ય ૨.૨.૮૬' સૂત્રથી સ્ નો લોપ થતા હવે પદને અંતે રહેલા રાગાન્ ના ર્ નો ‘નામ્નો નો॰ ૨.૧.૧૧’ સૂત્રથી લોપ કરવાના પ્રસંગે ‘પવસ્થ ર.૬.૮૧' સૂત્રથી થયેલ સ્ નો લોપ અસત્ મનાશે. કારણ તે સૂત્ર ‘ષમસત્ર..૬૦' સૂત્રથી પ્રારબ્ધ અસવિધિના સૂત્રોની અંતર્ગત છે. તેથી લુપ્ત સ્ ની વિદ્યમાનતા મનાતા રાનામ્ આ અવસ્થા મનાશે. આ રીતે ૬ પદને અંતે ન હોવાથી તેનો ‘નામ્નો નો ૨.૬.૧૬' સૂત્રથી લોપ ન થઇ શકવાથી રાના વિગેરે પ્રયોગ સિદ્ધ નહીં થાય. તક્ષા પ્રયોગ અંગે પણ આ રીતે સમજી લેવું.
શંકા :- ના, આ રીતે જો ‘પવસ્ય ૨.૬.૮૧’ સૂત્રથી થયેલા સિ (F) પ્રત્યયના લોપને અસત્ માનીએ તો