________________
૧૭૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનું
(4) આ સૂત્રની પ્રવૃત્યર્થે અમ્બાર્થક આપ્ પ્રત્યયાન્ત નામ બે સ્વરવાળું જ હોવું જોઇએ એવું કેમ ?
(a) हे अम्बाडे !
हे मातः ! |
अम्बाडा + सि
अम्बाडे ! |
(b) हे अम्बाले !
* 'एदापः १.४.४२' →
અહીં અમ્બાડા વિગેરે નામો ત્રણ સ્વરવાળા અમ્બાર્થક નામો છે, બે સ્વરવાળા નહીં. માટે આ સૂત્રથી તેમના અંત્યસ્વરનો હ્રસ્વ આદેશ ન થયો.
सूत्रसभास :
(5) આ સૂત્રની પ્રવૃત્યર્થે અમ્બાર્થક નામ આપ્ પ્રત્યયાન્ત જ હોવું જોઇએ એવું કેમ ?
(a) हे मातः !
अम्बाला + स
अम्बाले ! |
(c) हे अम्बिके! अम्बिका + सि
अम्ब! |
-
* मातृ + सि ंहस्वस्य गुणः १.४.४१ ' मातर्, 'रः पदान्ते० १.३.५३' →
અહીં અમ્બાર્થક માતૃ નામ આપ્ પ્રત્યયાન્ત નથી, પણ ૠ કારાન્ત છે. માટે આ સૂત્રથી તેના અંત્યસ્વરનો ह्रस्व आहेश न थयो । ।४३ ।।
अदेतः स्यमोर्लुक् ।। १.४.४४।।
बृ.वृ.-अकारान्तादेकारान्ताच्चामन्त्र्येऽर्थे वर्तमानात् परस्य सेस्तदादेशस्यामश्च लुग् भवति । हे श्रमण !,
(2)
(3)
हे संयत!, अम्-हे वन!, हे धन!, हे उपकुम्भ !, हे अतिहे!, परमश्चासाविश्च हे परमे !, हे से! । अदेत इति किम् ? हे गौः !, हे नौः !, हे परमौः !। स्यादेशत्वेनैवामोऽपि लुचि सिद्धायां पृथग्वचनमन्यस्यादेशस्य लुगभावार्थम्, तेन हे कतरद्! इत्यादो लुग् न भवति ।। ४४ ।।
सूत्रार्थ :
विवराग :- (1) दृष्टांत -
આમન્ત્ય અર્થમાં વર્તતા જ્ઞ કારાન્ત અને કારાન્ત નામથી પરમાં રહેલા સિ (સં.એ.વ.) પ્રત્યયનો नेतेना आहेशभूत अम् प्रत्ययनो लोप ( लुक् ) थाय छे.
अच्च एच्चैतयोः समाहारः = अदेत् (स.द्व.) । तस्मात् सिश्च अम् च = स्यमौ (इ.द्व.) । तयोः = स्यमोः ।
(i) हे श्रमण ! श्रमण + सि
* 'अदेतः स्यमो० १.४.४४' → हे श्रमण ! |
(ii) हे संयत !
संयत + सि
हे संयत! |
=
अदेतः ।
(iii) हे अतिहे!
अति +
अति ! |