________________
૧૩૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન સૂત્રથી પ્રાપ્ત રૂઆદેશ બાધિત થાય છે એ વાત બરાબર. પણ જેમ ધાતુને વિવધૂ પ્રત્યય લાગી થી શબ્દ બને છે તેમ નથી અને પ્રથી શબ્દ સ્થળે પણ બે ધાતુને જ વિવ પ્રત્યય લાગી નથી અને પ્રથી શબ્દ બનતા હોવાથી તેઓ બન્ને એક જ ગણાશે અને તેથી થી શબ્દને આશ્રયીને ધિયો, ધિયઃ વિગેરે પ્રયોગસ્થળે જે નો આદેશ થાય છે તે ર્ફ કારાન્ત માથી અને પ્રથી શબ્દો સંબંધી પણ ગણાવાથી તેમનાથી પરમાં રહેલા હિન્દુ પ્રત્યયના આ સૂત્રથી વિકલ્પ સે વિગેરે આદેશ થવા જોઇએ.
સમાધાન - થી શબ્દની જેમ માથી અને પ્રધી શબ્દો પણ છે ધાતુ પરથી બનેલા છે એ વાત સાચી. પણ અહીં તે બન્ને વચ્ચે ભેદનો આશ્રય કર્યો છે, તે આ રીતે – થી શબ્દ પોતાના અંત્ય રુંનો રૂ આદેશ થાય એવો હું કારાન્ત શબ્દ છે, જ્યારે માથી અને પ્રધી શબ્દો પોતાના અંત્ય હું નો ર્ આદેશ થાય એવા છું કારાન્ત શબ્દો નથી પણ આદેશ થાય એવા ર્ફ કારાન્ત શબ્દો છે. આ રીતે બન્ને વચ્ચે પરસ્પર ભેદ હોવાથી આ સૂત્રથી તેમનાથી પરમાં રહેલા ડિ પ્રત્યયોના વિકલ્પ ટ્રેવિગેરે આદેશ નહીંથાય જો શબ્દની જેમ માથી અને પ્રથી શબ્દોના અંત્ય
નો પણ આદેશ થતો હોત તો તે બન્ને વચ્ચે અભેદનો પ્રસંગ આવત. લઘુન્યાસમાં કરેલ માથી શબ્દની વાત પૂર્વસૂત્રના વિવરણમાં જોવી.
(7) આ સૂત્રમાં સ્ત્રી શબ્દનું વર્જન કર્યું છે. તેથી બૃહદ્રુત્તિમાં દર્શાવેલા સ્ત્રિ વિગેરે તેમજ પરમ પાણી સ્ત્રી ૨ = પરમસ્ત્રી શબ્દના મસ્ત્રિયે વિગેરે પ્રયોગ સ્થળે આ સૂત્રની પ્રવૃત્તિ ન થતા પૂર્વસૂત્રથી નિત્ય આદિ આદેશ થાય છે.
(a) ઉન્નો (b) પત્રિ स्त्री + डे
परमस्त्री + डे સ્ત્રીવૂતા ૨.૪.૨૨'
સ્ત્રી + કે
परमस्त्री + दै 'બ્રિા : ૨.૧૪
स्त्रिय् + दै परमस्त्रिय् + दै = સ્ત્રિ
= પરમોિ . ત્રિયા:, પરમસ્ત્રિયા: વિગેરે અન્ય પ્રયોગોની સાધનિક સ્ત્રિયે પ્રયોગ પ્રમાણે જ હોવાથી જાતે સમજવી. (8) નિત્યસ્ત્રીલિંગ એવા જ કારાના-કારાન્ત નામોને આ સૂત્રની પ્રવૃત્તિ થાય એવું કેમ?
(a) વવ (b) ફટકુવે – વાન્ ક્રાતીતિ વિમ્ અને ટેન પ્રવતે તિ વિશ્વમ્ આમ વિઘુ .૨.૮૨ સૂત્રથી વિશ્વ પ્રત્યય લાગી નિપાતનથી નિષ્પન્ન થવી અને વટપૂ શબ્દો નિત્યસ્ત્રીલિંગ ન હોવાથી તેમનાથી પરમાં રહેલા ડિ પ્રત્યયોના આ સૂત્રથી વિકલ્પ સેવિગેરે આદેશ નહીંથાય. તેથી યવત્રી + અને + અવસ્થામાં “સંયો II ૨૭.૫૨' સૂત્રથી વશિત્ + ડે અને ટપુન્ + અવસ્થા પ્રાપ્ત થતા ક્રિયે અને ટકુવે પ્રયોગ સિદ્ધ થશે.