________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
૧૨૪ પૂર્વે બતાવેલાની અને ગુરુ શબ્દો પ્રમાણે સમજી લેવી. માત્ર એટલું વિશેષ કે વર્ષાબૂ શબ્દને ફેવિગેરે પ્રત્યયાદેશો પરમાં વર્તતા અંત્યઝનો – આદેશ‘પુનર્વષ૦ ૨..' સૂત્રથી થશે. અને માિિમચ્છતિ અર્થમાં ‘ગમાયા રૂ.૪.રર-નારી + ચન્ = મારા (ઘાતુ), વિશ્વમ્ પ..૨૪૮' - કુમારી તતિ વિમ્ = મારી + વિશ્વ જ “તઃ ૪.રૂ.૮૨' કુમારી + વિશ્વ જ ‘વો. ૦ ૪.૪.૨૨' – મારી + વિશ્વમ્ (o) = કુમારી નામના પ્રયોગ કરી શબ્દવ સમજવા. અથવા બીજી રીતે કહીએ તો જ મારીવા રતિ અર્થમાં ‘તું. વિવસ્વ રૂ.૪.૨૧'
મારી + વિવ૬ (૦) = કુમાર (ધાતુ), ક “વિવદ્ પ..૧૪૮' + મરી + વિશ્વમ્ (૦) = મારી નામના પ્રયોગ ની શબ્દવત્ જાણવા. દા.ત. - મા બ્રાહગળાય ગ્રાહ વી. અહીં આમ તો મારી નામ દીર્ઘ કારાન્ત સ્ત્રીલિંગ નામ હોવાથી તેનાથી પરમાં રહેલા ફિપ્રત્યયના આ સૂત્રથી વિગેરે આદેશ શક્ય જ હતા, છતાં જ્યારે ઉપરોકત રીતે વચન, વિવધૂ પ્રત્યયોથી નિષ્પન્ન મારી નામ પુંલિંગ વિગેરે નામોના વિશેષણ રૂપે અન્ય સંબંધી વર્તતું હોય ત્યારે પણ આ સૂત્રની પ્રવૃત્તિ થાય છે તે દર્શાવવા બૃહત્તિમાં આ પ્રક્રિયા બતાવી છે. તેમજ ઉરટીવ હરકુટી) આમ અહીં સાદગ્ધ હોવાથી ઉપમાન ઉપમેયભાવ છે અને અભેદ ઉપચાર) હોવાથી રવ શબ્દનો પ્રયોગ ન થતા તેનો હરકુચે દ્રાક્ષના પ્રાાળે વા આવો પ્રયોગ થાય છે. તેના રૂપો નવી શબ્દવત્ થશે.
(3) શંકા - પૂર્વસૂત્રથી સ્ત્રિયા: ની અનુવૃત્તિ આવતી હતી તો આ સૂત્રમાં પુનઃ સ્ત્રી શબ્દનું ગ્રહણ શા માટે કર્યું છે?
(A) જુઓ ‘૩પમાન સામાન્ય રૂ.૨.૨૦૨’ સૂત્રમાં સ્ત્રીશ્યામ નો વિગ્રહ શાસ્ત્રીય સ્ત્રી અને સ્ત્રી વાસો શ્યામ ર =
શાસ્ત્રીયામાં દર્શાવ્યો છે. પ્રસ્તુત સ્થળે ઉપમાનોપમેયભાવ છે, પણ સમાસ ન વર્તતા વરટી બ્રાહ્મણો દ્રાણી વા આમ પ્રયોગ દર્શાવ્યો છે. અહીં વરકુટી = હજામની દુકાન. વરટી બ્રાહ્મણો બ્રાહ્મણી વા નો અર્થ હજામની દુકાન સ્વરૂપ બ્રાહ્મણ કે બ્રાહ્મણી ન થતા હજામના દુકાન જેવો બ્રાહ્મણ કે બ્રાહ્મણી’ આવો થશે. કારણ કે બ્રાહ્મણ કે બ્રાહ્મણી ક્યારેય હજામની દુકાન રૂપે સંભવી શકે નહીં, પણ અભેદ ઉપચાર કરવાથી આવો પ્રયોગ થઇ શકે છે. જેમક - સિંહો માળવવ: આ અભેદ ઉપચારવાળો પ્રયોગ છે. કારણ કે મનુષ્ય ક્યારેય સિંહ રૂપે સંભવી શકે નહીં. તેથી અહીં સિહસશો માળવવ: આવો અર્થ થાય છે. એ જ રીતે લોક વ્યવહારમાં પણ અતિધાર્મિક સંસારી વ્યક્તિને માટે
આ સાધુ છે આમ અભેદ ઉપચારવાળો પ્રયોગ કરાય છે. પણ સંસારી ક્યારેય સાધુ રૂપે સંભવી શકે નહીં તેથી તે સ્થળે ‘આ સાધુ જેવો છેઆ પ્રમાણે અર્થ પ્રતીત થાય છે. આ જ રીતે રૂવ કે સશ શબ્દના અભાવે પ્રસ્તુતસ્થળે પણ સમજી લેવું. અહીં ઉપમેય એવા બ્રાહ્મણ કે બ્રાહ્મણીને હજામના દુકાનની ઉપમા એટલા માટે આપી છે કે જેમ હજામની દુકાન લોકોના કપાયેલા વાળથી ભરાયેલી હોવાથી વાળવાળી હોય છે તેમ આ બ્રાહ્મણ કે બ્રાહ્મણી પણ પોતાના શરીર ઉપર ઉગેલા ઘણા કેશવાળા હોવાથી હજામની દુકાન જેવા છે. (જુઓ ૧.૧.૨૯ ખૂ.ન્યાસ)