________________
૬૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન સમાધાન - “ડિવ્યનાનિ નામા4િ) 'ન્યાય પ્રમાણે ગાય વગેરે ઉણાદિ નામો મા પ્રત્યયાન ન ગણાતા પ્રકૃતિ-પ્રત્યયના ભેદ રહિત અખંડ નામો ગણાય છે, તેથી પ્રસ્તુત સૂત્રથી તેમના સંબંધી નસ્ પ્રત્યયનો વિકલ્પ આદેશનથી કરાતો. તેમજ જ્યારે ઉણાદિ નામોને આશ્રયીને વ્યુત્પત્તિપક્ષનો આશ્રય કરવામાં આવે ત્યારે ના વિગેરે નામો માં પ્રત્યયાત ગણાવા છતાં પણ ‘સાહિત્ સાધૈવ' ન્યાયથી સૂત્રમાં ગ્રહણ કરેલાં તદ્ધિતના તય પ્રત્યયના સાહચર્યથી તય પ્રત્યય પણ તદ્ધિતનો જ ગ્રહણ થતો હોવાથી ઉગાદિ માં પ્રત્યયાત ના વિગેરે નામો સંબંધી ન પ્રત્યયનો આ સૂત્રથી વિકલ્પ રૂઆદેશ નથી કરાતો.
(4) શંકા - સર્વાદિ ૩મય શબ્દ માં પ્રત્યકાન્ત હોવાથી તેના સંબંધી ન પ્રત્યયનો આ સૂત્રથી વિકલ્પ રૂ આદેશ થવો જોઈએ. તો ‘નસ : ૨.૪.૬' સૂત્રથી નિત્ય ર્આદેશ કેમ કરો છો?
સમાધાન - સર્વાદિ ગણપાઠમાં ય પ્રત્યય રહિત અખંડ સમય શબ્દનો પાઠ છે. તેથી મ શબ્દ પ્રત્યયાત્ત ન હોવાથી તેના સંબંધી ન પ્રત્યયનો આ સૂત્રથી વિકલ્પ રૂ આદેશ ન કરતા પૂર્વસૂત્રથી નિત્ય ? આદેશ કરીએ છીએ.
(5) અ, , તિ, તિથી: તેમજ પરમશાસી નેમઈ = પરમનેમ શબ્દના પરમને, પરમનેમ: પ્રયોગોની સાધનિક પૂર્વવત્ સમજી લેવી.
(6) આ સૂત્રમાં આ કારાન્ત નેમ વિગેરે નામો સંબંધી જ ન પ્રત્યયનો વિકલ્પ ટુ આદેશ થતો હોવાથી પ્રિય નેમો વેષાં તે = પ્રિયનેમ: આ બહુવ્રીહિ સમાસસ્થળે અને નેમમતાન્તા: = મતિમાં આ પ્રદતપુરૂષ સમાસ
સ્થળે ન પ્રત્યય નેમ નામ સંબંધીન વર્તતા પ્રિયને અને તને નામ સંબંધી હોવાથી તેનો આ સૂત્રથી વિકલ્પ ? આદેશ નહીં થાય. તેથી પ્રિયનેમે, પ્રિયનેમા, તને, ગતિને આ પ્રમાણે બે પ્રયોગ ન થતા માત્ર પ્રિયને અને Mતિનેમા: આમ એક જ પ્રયોગ થશે.
(7) શંકા - “પ્રકૃતિપ્રહને સ્વર્થિકચાત્તાનામ ) ' ન્યાયથી અર્ધ નામ સંબંધી નમ્ પ્રત્યયની જેમ કુત્સિતા જ્ઞાતિ વા કર્યા = વર્ષા: આમ સ્વાર્થિક 1 પ્રત્યકાન્ત મર્થનામ સંબંધી પ્રત્યયનો પણ આ સૂત્રથી વિકલ્પ છું આદેશ થવો જોઇએ. તો કેમ નથી કરતા? (A) “ વિગેરે ૩ પ્રત્યય લાગીને નિષ્પન્ન નામો અવ્યુત્પન્ન (અર્થાત્ પ્રકૃતિ – પ્રત્યયના ભેદ વિનાના)
ગણાય છે.” ૩પરિપ્રત્યયાતનામોને આશ્રયીને બે પક્ષો છે. એક શાક્ટાયનનામતાનુસાર વ્યુત્પત્તિપક્ષ કે જે પ્રકૃતિ-પ્રત્યયના ભેદને સ્વીકારે છે, અને બીજો પાણિનિનામતાનુસાર અવ્યુત્પત્તિપક્ષ કે જે પ્રકૃતિ-પ્રત્યયના ભેદને સ્વીકારતો નથી. લક્ષ્યની સિદ્ધિ માટે ઇચ્છિત પક્ષનો આશ્રય કરવામાં આવે છે. આવા બે પક્ષોને માનવાનું સ્પષ્ટ કારણ પૂ. લાવણ્ય સૂ. કૃત વિયોવ્યનાનિ નામાનિ ન્યાય પરની તરંગ' ટીકા, ‘ગાયનેવીનીવિષ:
પા.ફૂ. ૭.૧.૨ મ.ભાષ્ય” તેમજ લઘુશબ્દેન્દુશેખરમાં દ્રષ્ટવ્ય છે. (B) તે તે કાર્યો કરવામાં પ્રકૃતિનું ગ્રહણ કરતી વખતે સ્વાર્થિકપ્રત્યાન્ત એવી પ્રકૃતિનું પણ ગ્રહણ થાય છે.