________________
૧.૪.૮
(22) બૂ, વૃત્તિમાં સર્વ થી લઇને વિમ્ શબ્દ સુધીનો ગણપાઠ સંજ્ઞામાં ન વર્તતો હોય ત્યારે સર્વાદિ ગણાય છે અને ૩મય શબ્દમાં દર્શાવેલો અનુબંધ તેને ‘અળગે ૨.૪.૨૦' સૂત્રથી સ્ત્રીલિંગનો પ્રત્યય થઇ શકે તે માટે છે. દા.ત. ૩૫થી વૃષ્ટિ: I૭TI
(2)
હું સ્મિન ૨.૪.૮ાા बृ.व.- सर्वादेरकारान्तस्य संबन्धिनः सप्तम्येकवचनस्य डे: स्थाने स्मिन्नित्ययमादेशो भवति। सर्वस्मिन्, विश्वस्मिन्। अंत इत्येव? भवति। सर्वादेरित्येव ? सर्वो नाम कश्चित्, सर्वे; समे देशे धावति। तत्सम्बन्धिविज्ञानादिह न भवति-प्रियसर्वे, अतिविश्वे ।।८।।
સૂત્રાર્થ - ક કારાન્ત સર્વાદિ નામ સંબંધી સપ્તમી એકવચનના કિ પ્રત્યયનો સિન્ આદેશ થાય છે.
વિવરણ:- (1) શંકા - ચતુર્થી એકવચનના કે પ્રત્યયનું પણ ષષ્ઠચન્ત રૂપ કેઃ થતું હોવાથી સૂત્રમાં ચતુર્થીએકવચનનો કે પ્રત્યય કાર્યોરૂપે કેમ ગ્રહણ નથી કરાતો?
સમાધાન - ‘તામિ૦ ૭.૨.?' સૂત્રમાં સપ્તમ્યર્થને આશ્રયીને અશ્મિન આ પ્રમાણે નિર્દેશ કરેલો હોવાથી તે નિર્દેશરૂપ જ્ઞાપકને સહારે પ્રસ્તુત સૂત્રમાં ચતુર્થી એકવચનના જે પ્રત્યયનું કાર્ય રૂપે ગ્રહણ ન કરાતા સપ્તમી એકવચનના ડિ પ્રત્યયનું કાર્ય રૂપે ગ્રહણ કરાય છે. (2) દષ્ટાંત -
(i) સર્વસ્મિન – ક સર્વ + f , જ “ક સિન્ ૨.૪.૮' – સર્વ + સ્મિન્ = સર્વચ્છિના
(ii) વિશ્વસ્મિન્ – કવિશ્વ + f , ક “ સ્મિન્ ૨.૪.૮ - વિશ્વ + સ્મિન = વિશ્વમિના (3) સર્વાદિ નામ મ કારાન્ત જ જોઈએ એવું કેમ?
(a) મવતિ જ બવત્ (મા) + દ = મવત્તિ.
અહીંસર્વાદિ ભવત્ (મવતુ) શબ્દ નકારાન્તન હોવાથી તેના સંબંધી ડિ પ્રત્યયનો સ્મિઆદેશન થયો. (4) 1 કારાન્ત નામ સર્વાદિ જ જોઈએ એવું કેમ?
(a) સર્વો ના શત્ , સર્વે અને તેણે ઘાવતિ – સર્વ + કિ, કવચ્ચે ૨.૨.૬'- સર્વે
અહીં સંજ્ઞામાં(A) વર્તતો સર્વ શબ્દ સર્વાદિ ન ગણાવાથી તેના સંબંધી કી પ્રત્યયનો સ્મિનું આદેશ ન થયો. અર્થ:- સર્વ નામનો વ્યક્તિ સન (અવિષમ/સપાટ) દેશને વિષે દોડતે છતે. (A) સર્વેડ િવાની સંજ્ઞા સર્વાય ન જવન્તિા (૨.૪.૭ વૃત્તિ)